એક પદાર્થનું આણ્વીય દળ ગણો જેનું પાણીમાં $7.0\%$ દળથી દ્રાવણ $-0.93\,^{\circ}C$ પર ઠરે છે. પાણીનો ક્રાયોસ્કોપિક અચળાંક $1.86\,^{\circ}C\,kg\,mol^{-1}$ છે. .......... $g\,mol^{-1}$.

  • A
    $140$
  • B
    $150.5$
  • C
    $160$
  • D
    $155$

Explore More

Similar Questions

દ્રાવકના ઠારબિંદુ અને ગલન એન્થાલ્પી વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર આપો.

દ્રાવણમાં ઠારબિંદુમાં અવનયન દરમિયાન,નીચેનામાંથી કયા સંતુલનમાં હોય છે?

નીચે બે વિધાનો આપેલા છે $:$
વિધાન $(I) :$ આઈસ્ક્રીમ બોક્સમાં રહેલા $0^{\circ} C$ તાપમાને બરફમાં $NaCl$ ઉમેરવામાં આવે છે જેથી મિશ્રણનું ઠારબિંદુ ઘટે અને આઈસ્ક્રીમ જામી રહે.
વિધાન $(II) :$ $0^{\circ} C$ તાપમાને બરફમાં $NaCl$ ઉમેરવાથી ઠારબિંદુમાં અવનયન (depression) થાય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો $:$

જો સુક્રોઝના $5\% \ w/w$ જલીય દ્રાવણનું ઠારબિંદુ $271 \ K$ હોય અને શુદ્ધ પાણીનું ઠારબિંદુ $273.15 \ K$ હોય,તો ગ્લુકોઝના $5\% \ w/w$ જલીય દ્રાવણનું ઠારબિંદુ ગણો. ($K$ માં)

Difficult
View Solution

$5 \ g$ સુક્રોઝ (મોલર દળ $= 342 \ g \ mol^{-1}$) ને $100 \ g$ દ્રાવકમાં ઓગાળતા,ઠારબિંદુમાં $2.15 \ K$ નો ઘટાડો થાય છે. દ્રાવકનો ક્રાયોસ્કોપિક અચળાંક $(K_{f})$ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo