કેલ્શિયમ હાડકાંના નિર્માણમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કેલ્શિયમ હોમિયોસ્ટેસિસ (સમસ્થિતિ) જાળવવા માટે જવાબદાર અંતઃસ્ત્રાવી ગ્રંથીઓ અને અંતઃસ્ત્રાવોની ભૂમિકા વિશે લખો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
$(i)$ પેરાથાયરોઇડ ગ્રંથિ પેરાથાયરોઇડ અંતઃસ્ત્રાવ $(PTH)$નો સ્ત્રાવ કરે છે,જે રુધિર અને અન્ય પેશીઓમાં $Ca^{++}$ અને $PO_4^{3-}$ નું સંતુલન જાળવે છે. તે હાડકાંમાંથી કેલ્શિયમનું રુધિરમાં વહન પ્રેરે છે અને મૂત્રપિંડ તથા આંતરડા દ્વારા $Ca^{++}$ ના પુનઃશોષણમાં વધારો કરે છે.
(ii) થાયરોઇડ ગ્રંથિ થાયરોકેલ્સિટોનિન $(TCT)$ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. તે હાડકાંમાંથી $Ca^{++}$ ના મુક્ત થવાને અવરોધે છે અને રુધિરમાં કેલ્શિયમનું સ્તર ઘટાડે છે; આમ,તે $PTH$ ની વિરુદ્ધ કાર્ય કરે છે અને $Ca^{++}$ ની સમસ્થિતિ જાળવી રાખે છે.

Explore More

Similar Questions

આપણા શરીરનું રાસાયણિક નિયંત્રણ અને સહનિયમન કઈ પ્રણાલી દ્વારા થાય છે?

નીચેના વિભાગોને જોડો :
વિભાગ-$I$વિભાગ-$II$
$(1)$ પ્રોજેસ્ટેરોન$(a)$ શુક્રપિંડ
$(2)$ ટેસ્ટોસ્ટેરોન$(b)$ જરાયુ
$(3)$ ઓક્સિટોસીન$(c)$ અંડપિંડ
$(4)$ રિલેક્સિન$(d)$ પીટ્યુટરી

બહુકોષીય સજીવોમાં આંતરકોષીય સંદેશાવ્યવહાર શેના દ્વારા થાય છે?

નીચેના જોડકા જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$P$. અગ્ર પિટ્યુટરી$I$. $MSH$
$Q$. મધ્ય પિટ્યુટરી$II$. $ADH$
$R$. પશ્ચ પિટ્યુટરી$III$. $LH$
$IV$. $FSH$
$V$. $GH$
$VI$. ઓક્સિટોસિન
$VII$. $PRL$
$VIII$. $TSH$
$IX$. $ACTH$

નીચેનામાંથી કયું જોડકું સાચું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo