બહુકોષીય સજીવોમાં આંતરકોષીય સંદેશાવ્યવહાર શેના દ્વારા થાય છે?

  • A
    માત્ર પાચનતંત્ર
  • B
    માત્ર શ્વસનતંત્ર
  • C
    માત્ર ચેતાતંત્ર
  • D
    ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર બંને

Explore More

Similar Questions

નીચેની યાદીઓને યોગ્ય રીતે જોડો (અંતઃસ્ત્રાવ અને તેના સ્ત્રાવનો સ્ત્રોત):
યાદી-$I$યાદી-$II$
$(a)$ સોમેટોસ્ટેટીન$(1)$ પિનિયલ ગ્રંથિ
$(b)$ મેલેટોનીન$(2)$ કોર્પસ લ્યુટિયમ
$(c)$ આલ્ડોસ્ટેરોન$(3)$ જરાયુ
$(d)$ પ્રોજેસ્ટેરોન$(4)$ એડ્રિનલ બાહ્યક
$(e)$ $HCG$$(5)$ લેન્ગરહાન્સનાં કોષપુંજો
$(6)$ એડિનોહાયપોફાયસીસ

Type $II$ $(NIDDM)$ હાઈપરગ્લાયકેમિયા . . . . . . ને કારણે થાય છે.
$(a)$ કોષોમાં ગ્લુકોઝના વહનને સરળ બનાવવામાં ઇન્સ્યુલિનની નિષ્ફળતા.
$(b)$ ઇન્સ્યુલિન પ્રત્યે ઓછી સંવેદનશીલતા.
$(c)$ બીટા કોષોની ઓછી સક્રિયતા જેના પરિણામે ઇન્સ્યુલિનનો સ્ત્રાવ વધે છે.
$(d)$ પાણીનું ઓછું પુનઃશોષણ અને પેશાબનું પ્રમાણ વધવું.
નીચે આપેલા સાચા વિકલ્પને પસંદ કરો.

કોલમ જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
કોલમ-$I$ કોલમ-$II$
$(a)$ પિટ્યુટરી ગ્રંથિ $(i)$ ગ્રેવ્સનો રોગ
$(b)$ થાયરોઈડ ગ્રંથિ $(ii)$ ડાયાબિટીસ મેલિટસ
$(c)$ એડ્રીનલ ગ્રંથિ $(iii)$ ડાયાબિટીસ ઇન્સિપિડસ
$(d)$ સ્વાદુપિંડ $(iv)$ એડિસનનો રોગ

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

નીચેના વચ્ચેનો તફાવત આપો:
$(1)$ ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર
$(2)$ એડ્રિનલ બાહ્યક (cortex) ના અંતઃસ્ત્રાવો અને એડ્રિનલ મજ્જક (medulla) ના અંતઃસ્ત્રાવો
$(3)$ થાયરોઇડ અંતઃસ્ત્રાવો અને પેરાથાયરોઇડ અંતઃસ્ત્રાવો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo