એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવ લેન્સનું એપર્ચર વધારવાથી,પ્રકાશની તરંગલંબાઇ,ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્રલંબાઇ અને રિઝોલ્વિંગ પાવર પર અનુક્રમે શું અસર થાય છે?

  • A
    અસર થતી નથી,અસર થતી નથી,વધે છે.
  • B
    વધે છે,ઘટે છે,અસર થતી નથી.
  • C
    ઘટે છે,વધે છે,અસર થતી નથી.
  • D
    અસર થતી નથી,ઘટે છે,વધે છે.

Explore More

Similar Questions

જો ટેલિસ્કોપનું એપર્ચર (મુખ) ઘટાડવામાં આવે,તો તેની વિભેદન શક્તિ (resolving power):

પૃથ્વીથી ચંદ્રનું અંતર $3.8 \times 10^5 \text{ km}$ છે. આંખ $5500 \text{ Å}$ તરંગલંબાઇના પ્રકાશ માટે સૌથી વધુ સંવેદનશીલ છે. $500 \text{ cm}$ ના ટેલિસ્કોપ દ્વારા ચંદ્ર પરના બે બિંદુઓ વચ્ચેનું જે અંતર પારખી (resolve) શકાય તે......$m$ હશે.

Difficult
View Solution

જ્યારે ઓપ્ટિકલ સાધનો $A$ અને $B$ માં વપરાતા પ્રકાશની તરંગલંબાઇ અનુક્રમે $4500 \, \text{Å}$ અને $6000 \, \text{Å}$ હોય, ત્યારે $A$ અને $B$ ની વિભેદન શક્તિનો ગુણોત્તર કેટલો થશે?

ટેલિસ્કોપની વિભેદન શક્તિ (Resolving power) શેમાં વધારો કરીને વધારી શકાય છે?

બે સમાંતર સ્તંભો એક નિરીક્ષકથી $11 \, km$ દૂર છે. સ્તંભો વચ્ચેનું લઘુત્તમ અંતર કેટલું હોવું જોઈએ જેથી તેમને અલગ-અલગ જોઈ શકાય?.....$m$

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo