$Bt$ વિષ (toxins) શરૂઆતમાં નિષ્ક્રિય પ્રોટોક્સિન હોય છે,પરંતુ કીટકો દ્વારા ગ્રહણ કર્યા પછી,તેમનું નિષ્ક્રિય વિષ નીચેનામાંથી કોના કારણે સક્રિય બને છે?

  • A
    આંતરડાનું આલ્કલાઇન $pH$
  • B
    આંતરડાનું એસિડિક $pH$
  • C
    આંતરડાનું તાપમાન
  • D
    આંતરડામાં હાજર અંતઃસ્ત્રાવ

Explore More

Similar Questions

કઈ કેટફિશ આપણી નદીઓમાં રહેલી સ્થાનિક કેટફિશ માટે ખતરો બની ગઈ છે?

વિધાનો વાંચો અને સાચો વિકલ્પ પસંદ કરો.
$\text{વિધાન } I$: $RNAi$ એ કોષીય સંરક્ષણની પદ્ધતિ તરીકે તમામ આદિકોષકેન્દ્રી અને સુકોષકેન્દ્રી સજીવોમાં થાય છે.
$\text{વિધાન } II$: $RNA$ ઇન્ટરફરન્સ એ ટ્રાન્સલેશન-પૂર્વેની પ્રક્રિયા છે.

$cry$ જનીનો ધરાવતા પાકને શેની જરૂર હોય છે?

$Bt$ કપાસ એ . . . છે.

હર્બિસાઇડ (તૃણનાશક) પ્રતિરોધક $GM$ પાકના ઉત્પાદન/ઉપયોગનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે?
$(A)$ - સ્વાસ્થ્ય સુરક્ષા માટે ખાદ્ય પદાર્થોમાં હર્બિસાઇડનો સંગ્રહ ઘટાડવો.
$(B)$ - હર્બિસાઇડના ઉપયોગ વગર ખેતરમાંથી નીંદણ દૂર કરવું.
$(C)$ - મજૂરી કામ (manual labour) વગર ખેતરમાંથી નીંદણ દૂર કરવું.
$(D)$ - હર્બિસાઇડ દ્વારા થતું જમીનનું પ્રદૂષણ અને જૈવિક વિશાલન (biomagnification) ઘટાડવું.
નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo