હર્બિસાઈડ પ્રતિકારક $GM$ પાકનાં ઉત્પાદન મુખ્ય હેતું છે.
$A-$ આરોગ્યની સલામતી માટે ખોરાકને લગતા લેખોમાં - હર્બિસાઈડનું પ્રવર્ધન ઘટાડવું
$B-$ ગર્બિસાઈડ્રેસનાં ઉપયોગ કર્યા વગર જ ખેતરમાં કરી નીંદણ દૂર કરવું.
$C-$ મજુરી રાખીને શારીરિક મહેનત કર્યા વગર જ ખેતરમાંથી નીંદણ દૂર કરવું.
$D -$ હર્બિસાઈટ્સના ઉપયોગનાં લીધે જમીનનું પ્રદૂષણ અને બાયોમેગ્નિફિકેશન
માત્ર $(A)$
માત્ર $(B)$
$(A), (B), (C)$ અને $(D)$
માત્ર $(C)$
સૌ પ્રથમ કલીનીકલ જનીન થેરાપી .........ની સારવાર માટે કરાઈ હતી.
ટ્રાન્સજેનિક્સમાં ટ્રાન્સપોજનનું પ્રદર્શન લક્ષ પેશીમાં ....... દ્વારા નક્કી થાય છે.
કૅલસ અને સસ્પેન્શન સંવર્ધનના પ્રયોજનમાં કોનો સમાવેશ કરાયો નથી?
ડાયગ્નોસ્ટિક અને થેરાપ્યુટિક શબ્દ ઉદાહરણ આપી સમજાવો.
રૂપાંતરણ એ એવી પ્રક્રિયા છે, જેમાં ..........