ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ મુજબ નીચેનામાંથી કયું સાચું છે?

  • A
    સમદાબી પ્રક્રિયા માટે,$q_p = \Delta U + w$
  • B
    સમઉષ્મી પ્રક્રિયા માટે,$\Delta U = -w$
  • C
    સમકદ પ્રક્રિયા માટે,$\Delta U = -q_v$
  • D
    સમતાપી પ્રક્રિયા માટે,$q = +w$

Explore More

Similar Questions

જ્યારે પ્રણાલીનું સમોષ્મી (adiabatic) પરિસ્થિતિમાં વિસ્તરણ થાય છે,ત્યારે તેની આંતરિક ઉર્જામાં શું ફેરફાર થાય છે?

જ્યારે અચળ કદે પ્રણાલીને $500 \ J$ ઉષ્મા આપવામાં આવે છે,ત્યારે પ્રણાલીનું તાપમાન $20^oC$ થી વધીને $25^oC$ થાય છે. પ્રણાલીની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર ...... $J$ છે.

$298 \ K$ તાપમાને $N_2(g) + 3H_2(g) \rightarrow 2NH_3(g)$ પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર $\Delta H = -92.38 \ kJ$ છે. તો $298 \ K$ તાપમાને $\Delta U$ નું મૂલ્ય $kJ$ માં કેટલું થશે?

જો અચળ કદ પર $C_2H_5OH_{(l)} + 3O_{2(g)} \longrightarrow 2CO_{2(g)} + 3H_2O_{(l)}$ માટે $\Delta E$ એ પ્રક્રિયાની ઉષ્મા હોય,તો અચળ તાપમાને $\Delta H$ (અચળ દબાણે પ્રક્રિયાની ઉષ્મા) શું થશે?

વાયુ $100 \ J$ ઉષ્માનું શોષણ કરે છે અને તે જ સમયે $1.50 \ atm$ ના અચળ બાહ્ય દબાણ હેઠળ $8 \ L$ થી $2 \ L$ કદ સુધી સંકોચાય છે. તેથી $\Delta U$ ..... $J$ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo