$F$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સથી વસ્તુને કેટલા અંતરે મૂકવી જોઈએ જેથી વસ્તુ અને તેના વાસ્તવિક પ્રતિબિંબ વચ્ચેનું અંતર ન્યૂનતમ થાય?

  • A
    $2 F$
  • B
    $F$
  • C
    $\frac{F}{2}$
  • D
    $4 F$

Explore More

Similar Questions

એક સમાન-બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ તેની કોઈપણ સપાટીની વક્રતા ત્રિજ્યા કરતા વધારે છે. તો લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક કેટલો હશે?

જો અંતર્ગોળ લેન્સને કેન્દ્રિત થતા કિરણોના માર્ગમાં મૂકવામાં આવે,તો વાસ્તવિક પ્રતિબિંબ ત્યારે જ મળે જો આપાત કિરણોના કેન્દ્રિત બિંદુથી ધ્રુવનું અંતર ($f =$ લેન્સની કેન્દ્રલંબાઈનું મૂલ્ય) નીચેનામાંથી કઈ વચ્ચે હોય?

$f$ કેન્દ્રલંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ વસ્તુના કદ કરતાં $\frac{1}{n}$ ગણું પ્રતિબિંબ રચે છે. લેન્સથી વસ્તુનું અંતર કેટલું હશે?

લેન્સની કેન્દ્રલંબાઈ કયા રંગ માટે સૌથી વધુ હોય છે?

અંતર્ગોળ લેન્સમાં,લેન્સની મુખ્ય અક્ષને સમાંતર વસ્તુમાંથી આવતું પ્રકાશનું કિરણ,વક્રીભવન પછી:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo