અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા દ્રાવણના ઠારબિંદુએ,નીચેનામાંથી કયા સંતુલનમાં હોય છે?

  • A
    પ્રવાહી દ્રાવક,ઘન દ્રાવક
  • B
    પ્રવાહી દ્રાવક,ઘન દ્રાવ્ય
  • C
    પ્રવાહી દ્રાવ્ય,ઘન દ્રાવ્ય
  • D
    પ્રવાહી દ્રાવ્ય,ઘન દ્રાવક

Explore More

Similar Questions

$A$ ના $4 \%$ વજનથી બનેલા જલીય દ્રાવણનું ઠારબિંદુ $B$ ના $10 \%$ વજનથી બનેલા જલીય દ્રાવણના ઠારબિંદુ જેટલું છે. જો $A$ નું આણ્વીય દળ $60$ હોય,તો $B$ નું આણ્વીય દળ કેટલું હશે?

એક પ્રવાહી માટે મોલલ અવનયન અચળાંક $2.77^{\circ} C \ kg \ mol^{-1}$ છે. કેલ્વિન સ્કેલ પર તેનું મૂલ્ય કેટલું હશે?

નીચેનામાંથી દ્રાવણની સાંદ્રતા ઓળખો જેથી $\Delta T_{f}$ અને $K_{f}$ ના મૂલ્યો સમાન હોય.

ઠંડી આબોહવામાં ઇથીલીન ગ્લાયકોલ (પ્રતિહીમ) એન્ટીફ્રીઝ તરીકે વપરાય છે. $4 \ kg$ પાણીને $-6^{\circ}C$ તાપમાને ઠારતા અટકાવવા માટે કેટલા ગ્રામ ઇથીલીન ગ્લાયકોલ ઉમેરવો જોઈએ? (પાણી માટે $K_f = 1.86 \ K \ kg \ mol^{-1}$,ઇથીલીન ગ્લાયકોલનો અણુભાર $= 62 \ g \ mol^{-1}$)

એસકોર્બિક એસિડ $(\text{C}_6\text{H}_8\text{O}_6)$ નું દળ ગણો જેને $75 \text{ g}$ એસિટિક એસિડમાં ઓગાળવાથી તેના ઠારબિંદુમાં $1.5^\circ\text{C}$ નો ઘટાડો થાય. $[K_f = 3.9 \text{ K kg mol}^{-1}, \text{H} = 1, \text{C} = 12, \text{O} = 16 \text{ amu}]$ ($\text{ g}$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo