ઓરડાના તાપમાને,$360 \ g$ પાણીમાં $0.60 \ g$ યુરિયા ઓગાળીને યુરિયાનું મંદ દ્રાવણ બનાવવામાં આવે છે. જો આ તાપમાને શુદ્ધ પાણીનું બાષ્પદબાણ $35 \ mm \ Hg$ હોય,તો બાષ્પદબાણમાં થતો ઘટાડો ............. $mm \ Hg$ હશે (યુરિયાનું આણ્વીય દળ $= 60 \ g \ mol^{-1}$)

  • A
    $0.027$
  • B
    $0.031$
  • C
    $0.028$
  • D
    $0.017$

Explore More

Similar Questions

$300 \ K$ તાપમાને,જો કોઈ પ્રવાહીને નાની કસનળીમાંથી મોટા બીકરમાં સ્થાનાંતરિત કરવામાં આવે,તો તેના બાષ્પદબાણમાં શું ફેરફાર થશે?

$20\,^{\circ}C$ તાપમાને પાણીનું બાષ્પદબાણ $17.54\,mm$ છે. જ્યારે $20\,g$ અબાષ્પશીલ પદાર્થને $100\,g$ પાણીમાં ઓગાળવામાં આવે છે,ત્યારે બાષ્પદબાણમાં $0.30\,mm$ નો ઘટાડો થાય છે. પદાર્થનું આણ્વીય દળ કેટલું હશે?

જો $Raoult's$ ના નિયમનું પાલન થાય,તો દ્રાવણમાં દ્રાવકનું બાષ્પદબાણ નીચેનામાંથી કોના સપ્રમાણમાં હોય છે?

જ્યારે બાષ્પશીલ દ્રાવકમાં ઘન દ્રાવ્ય ઓગાળીને દ્રાવણ બનાવવામાં આવે છે,ત્યારે .......

બે બાષ્પશીલ પ્રવાહી $A$ અને $B$ માટે,જો બાષ્પ દબાણનો ગુણોત્તર $P_{A}^{0} : P_{B}^{0} = 1 : 2$ હોય અને પ્રવાહી કલામાં મોલ અંશનો ગુણોત્તર $X_{A} : X_{B} = 1 : 2$ હોય,તો બાષ્પ કલામાં ઘટક $A$ નો મોલ અંશ $(Y_{A})$ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo