$20\,^{\circ}C$ તાપમાને પાણીનું બાષ્પદબાણ $17.54\,mm$ છે. જ્યારે $20\,g$ અબાષ્પશીલ પદાર્થને $100\,g$ પાણીમાં ઓગાળવામાં આવે છે,ત્યારે બાષ્પદબાણમાં $0.30\,mm$ નો ઘટાડો થાય છે. પદાર્થનું આણ્વીય દળ કેટલું હશે?

  • A
    $210.2$
  • B
    $206.88$
  • C
    $215.2$
  • D
    $200.8$

Explore More

Similar Questions

$300 \ K$ તાપમાને,$3 \ mol \ A$ અને $2 \ mol \ B$ ધરાવતા આદર્શ દ્રાવણનું બાષ્પ દબાણ $600 \ torr$ છે. સમાન તાપમાને,જો આ દ્રાવણમાં $1.5 \ mol \ A$ અને $0.5 \ mol \ C$ (અબાષ્પશીલ) ઉમેરવામાં આવે,તો દ્રાવણનું બાષ્પ દબાણ $30 \ torr$ જેટલું વધે છે. $p_B^o$ નું મૂલ્ય શું છે?

ચોક્કસ તાપમાને જ્યારે પાણીમાં ગ્લુકોઝની અમુક માત્રા ઓગાળવામાં આવે છે,ત્યારે આ દ્રાવણ માટે બાષ્પદબાણમાં ઘટાડો $0.6 \ mm \ Hg$ જોવા મળે છે. જો આ ગ્લુકોઝના દ્રાવણની મોલાલિટી $(\frac{1}{18}) \ mol \ kg^{-1}$ હોય,તો તેનું બાષ્પદબાણ કેટલું હશે ($mm \ Hg$ માં)?

$100 \ g$ પાણીમાં $25^{\circ} C$ તાપમાને $23.324 \ mm \ Hg$ બાષ્પદબાણ ધરાવતું ગ્લુકોઝનું જલીય દ્રાવણ બનાવવા માટે કેટલા ગ્રામ ગ્લુકોઝની જરૂર પડશે? $25^{\circ} C$ તાપમાને શુદ્ધ પાણીનું બાષ્પદબાણ $23.8 \ mm \ Hg$ છે.

$5 \ g$ અબાષ્પશીલ દ્રાવ્યને $100 \ g$ પાણીમાં ઓગાળતા બાષ્પદબાણ $3000 \ N \ m^{-2}$ થી ઘટીને $2985 \ N \ m^{-2}$ થાય છે. તો દ્રાવ્યનું આણ્વીય દળ ............... $g/mol$ થશે.

$23\,^{\circ}C$ તાપમાને પાણીનું બાષ્પદબાણ $19.8\,mm\,Hg$ છે. જ્યારે $178.2\,g$ પાણીમાં $0.1\,mol$ ગ્લુકોઝ ઓગાળવામાં આવે ત્યારે પરિણામી દ્રાવણનું બાષ્પદબાણ ($mm\,Hg$ માં) કેટલું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo