અચળ દબાણે,જો કદમાં $10 \%$ નો વધારો કરવામાં આવે તો તાપમાનમાં કેટલા ટકા વધારો થવો જોઈએ?

  • A
    $20$
  • B
    $50$
  • C
    $3$
  • D
    $10$

Explore More

Similar Questions

તાપમાન અચળ રાખીને,$11.2 \ dm^3$ વાયુનું દબાણ $105 \ kPa$ થી વધારીને $420 \ kPa$ કરવામાં આવ્યું. તો વાયુનું નવું કદ કેટલું હશે ($dm^3$ માં)?

$1.0 \, atm$ દબાણ અને $27 \, ^oC$ તાપમાને ઓક્સિજન વાયુની ઘનતા ............. $g/L$ થશે.

$-40 \, ^oC$ તાપમાને $8 \, kg \, m^{-3}$ ઘનતા ધરાવતા $HCl$ વાયુનું દબાણ શોધો. (આપેલ છે: $R = 8.314 \, J \, K^{-1} \, mol^{-1}$,$HCl$ નું આણ્વીય દળ $= 36.5 \, g \, mol^{-1} = 0.0365 \, kg \, mol^{-1}$)

$300 \ K$ તાપમાને એક આદર્શ વાયુનું $10 \ L$ થી $5 \ L$ સુધી સમતાપી પ્રતિવર્તી સંકોચન કરવામાં આવે છે,જેમાં $1730 \ J$ કાર્ય થાય છે. સંકોચનમાં સામેલ વાયુના મોલની સંખ્યા ગણો? $(R = 8.314 \ J \ K^{-1} \ mol^{-1})$

$0^{\circ}C$ તાપમાને,એક વાયુના ઓક્સાઇડની $2 \ bar$ દબાણે ઘનતા એ $5 \ bar$ દબાણે રહેલા ડાયનાઇટ્રોજનની ઘનતા જેટલી જ છે. તો આ ઓક્સાઇડનું આણ્વીય દળ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo