અચળ દબાણે,આદર્શ વાયુના નિશ્ચિત દળનું કદ કોના સમપ્રમાણમાં હોય છે?

  • A
    નિપેક્ષ તાપમાન
  • B
    ડિગ્રી સેલ્સિયસ
  • C
    ડિગ્રી ફેરનહીટ
  • D
    એકપણ નહીં

Explore More

Similar Questions

ચાર્લ્સના નિયમ માટે ગાણિતિક સૂત્ર,આલેખ અને નિરપેક્ષ શૂન્ય તાપમાન સમજાવો.

Difficult
View Solution

$0^{\circ}C$ તાપમાને,એક વાયુના ઓક્સાઇડની $2 \ bar$ દબાણે ઘનતા એ $5 \ bar$ દબાણે રહેલા ડાયનાઇટ્રોજનની ઘનતા જેટલી જ છે. તો આ ઓક્સાઇડનું આણ્વીય દળ કેટલું હશે?

જો એક વાયુની ઘનતાનો ગુણોત્તર $1:2$ અને તાપમાનનો ગુણોત્તર $2:1$ હોય,તો તેમના દબાણનો ગુણોત્તર શું હશે?

વાયુની ઘનતા ...... ને બરાબર હોય છે. ($P =$ દબાણ,$V =$ કદ,$T =$ તાપમાન,$R =$ વાયુ અચળાંક,$n =$ મોલની સંખ્યા અને $M_w =$ આણ્વીય વજન):

$t \, ^oC$ તાપમાને,$V \, L$ કદ ધરાવતા પાત્રમાં $12 \, g$ આદર્શ વાયુ દ્વારા ઉદભવતું દબાણ $1 \, atm$ છે. જ્યારે કદમાં ફેરફાર કર્યા વગર તાપમાનમાં $10 \, ^oC$ નો વધારો કરવામાં આવે છે,ત્યારે દબાણમાં $10 \%$ નો વધારો થાય છે. તો તાપમાન $t$ અને કદ $V$ ($L$ માં) શોધો. (વાયુનો અણુભાર = $120 \, g/mol$)

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo