$298 \ K$ તાપમાને $NH_4Cl, KOH$ અને $KCl$ ની અનંત મંદને મોલર વાહકતા $(\Lambda_m^{\circ})$ અનુક્રમે $152.8, 272.6$ અને $149.8 \ S \ cm^2 \ mol^{-1}$ છે. સમાન તાપમાને $NH_4OH$ ની $\Lambda_m^{\circ}$ ($S \ cm^2 \ mol^{-1}$ માં) અને $0.01 \ M \ NH_4OH$ (જેની $\Lambda_m = 25.1 \ S \ cm^2 \ mol^{-1}$ છે) માટે $\%$ વિયોજન કેટલું હશે?

  • A
    $275.6, 0.91$
  • B
    $275.6, 9.1$
  • C
    $266.6, 9.6$
  • D
    $30, 84$

Explore More

Similar Questions

મંદન કરવાથી પ્રબળ વિદ્યુતવિભાજ્યની વાહકતામાં શું ફેરફાર થાય છે?

એક કોષમાં $0.5 \, M$ વિદ્યુતવિભાજ્યના દ્રાવણનો અવરોધ $50 \, \Omega$ માલૂમ પડ્યો. જો કોષમાં વિદ્યુતધ્રુવો $2.2 \, cm$ દૂર હોય અને તેમનું ક્ષેત્રફળ $4.4 \, cm^2$ હોય,તો દ્રાવણની મોલર વાહકતા ($S \, m^2 \, mol^{-1}$ માં) કેટલી થાય?

$KBr$,$HBr$ અને $KNH_2$ ની અનંત મંદતાએ મોલર વાહકતા $(\lambda_{m}^0)$ અનુક્રમે $120.5$,$420.6$ અને $90.48 \ S \ cm^2 \ mol^{-1}$ છે. $NH_3$ માટે $\lambda_{m}^0$ નું મૂલ્ય શોધો.

જ્યારે વિદ્યુતવિભાજ્યના દ્રાવણને મંદ કરવામાં આવે ત્યારે શું થાય છે?

$0.1 \, M$ સાંદ્રતા ધરાવતા વિદ્યુતવિભાજ્યના દ્રાવણથી ભરેલા વાહકતા કોષનો અવરોધ $100 \, \Omega$ છે. આ દ્રાવણની વાહકતા $1.29 \, S \, m^{-1}$ છે. જ્યારે તે જ કોષને $0.2 \, M$ સાંદ્રતા ધરાવતા તે જ દ્રાવણથી ભરવામાં આવે ત્યારે તેનો અવરોધ $520 \, \Omega$ થાય છે. તો $0.2 \, M$ સાંદ્રતા ધરાવતા વિદ્યુતવિભાજ્યના દ્રાવણની મોલર વાહકતા ..........$\times 10^{-4} \, S \, m^2 \, mol^{-1}$ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo