$T$ $(K)$ તાપમાને,જો એમોનિયાનો દ્રાવણમાં આયનીકરણ અચળાંક $2.5 \times 10^{-5}$ હોય,તો તે તાપમાને $0.01 \ M$ એમોનિયાના દ્રાવણનો $pH$ અને તેના સંયુગ્મી એસિડનો આયનીકરણ અચળાંક અનુક્રમે કેટલો થશે? $(\log 2 = 0.30)$

  • A
    $10.7, 4.0 \times 10^{-8}$
  • B
    $10.7, 4.0 \times 10^{-10}$
  • C
    $3.3, 4.0 \times 10^{-8}$
  • D
    $3.3, 4.0 \times 10^{-10}$

Explore More

Similar Questions

વિયોજન અચળાંક $K_a$ અને સાંદ્રતા $c$ ધરાવતા નિર્બળ એસિડમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા લગભગ કોના જેટલી હોય છે?

એસિડ $HA$ ના $0.1 \ M$ દ્રાવણનો $pH$ $3$ છે. આ એસિડના આયનીકરણ અચળાંક,$K_a$ નું મૂલ્ય કેટલું છે?

પાણીમાં એસિટિક એસિડ $(0.1 \ mol \ L^{-1})$ ના વિયોજનની માત્રા (એસિટિક એસિડનો $K_a = 10^{-5}$) કેટલી છે?

જ્યારે એસિટીક એસિડનું $1$ ડેસી-નોર્મલ દ્રાવણ $1.3\%$ આયનીકરણ પામે છે,ત્યારે આયનીકરણ અચળાંક $(K_a)$ નું મૂલ્ય શું હશે?

Difficult
View Solution

જો એક નિર્બળ મોનોએસિડિક બેઝ $0.1 \ M$ દ્રાવણમાં $2 \%$ વિયોજન પામતો હોય,તો તેના વિયોજન અચળાંક $(K_b)$ નું મૂલ્ય ગણો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo