વિધાન $(A)$: $0.1 \ M$ ખાંડના દ્રાવણનું બાષ્પ દબાણ $0.1 \ M$ $KCl$ ના દ્રાવણ કરતા ઓછું છે.
કારણ $(R)$: બાષ્પ દબાણમાં ઘટાડો એ દ્રાવણમાં હાજર અબાષ્પશીલ દ્રાવ્યના કણોની સંખ્યાના સીધા પ્રમાણમાં હોય છે.
સાચો જવાબ છે

  • A
    $(A)$ અને $(R)$ બંને સાચા છે અને $(R)$ એ $(A)$ ની સાચી સમજૂતી છે
  • B
    $(A)$ અને $(R)$ બંને સાચા છે અને $(R)$ એ $(A)$ ની સાચી સમજૂતી નથી
  • C
    $(A)$ સાચું છે પણ $(R)$ ખોટું છે
  • D
    $(A)$ ખોટું છે પણ $(R)$ સાચું છે

Explore More

Similar Questions

અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા આદર્શ દ્રાવણ માટે નીચે મુજબનો આલેખ મળે છે. $x$- અને $y$-અક્ષ અનુક્રમે શું દર્શાવે છે?

બાષ્પ કલામાં રહેલ ટોલ્યુઈન,બેન્ઝીન અને ટોલ્યુઈનના દ્રાવણ સાથે સંતુલનમાં છે,જેમાં ટોલ્યુઈનનો મોલ અંશ $0.50$ છે. જો સમાન તાપમાને શુદ્ધ બેન્ઝીનનું બાષ્પ દબાણ $119 \ torr$ અને ટોલ્યુઈનનું બાષ્પ દબાણ $37.0 \ torr$ હોય,તો બાષ્પ કલામાં ટોલ્યુઈનનો મોલ અંશ કેટલો હશે?

$20\,^{\circ}C$ તાપમાને એસિટોનનું બાષ્પદબાણ $185\,torr$ છે. જ્યારે $1.2\,g$ અબાષ્પશીલ પદાર્થને $100\,g$ એસિટોનમાં $20\,^{\circ}C$ તાપમાને ઓગાળવામાં આવે છે,ત્યારે તેનું બાષ્પદબાણ $183\,torr$ થાય છે. પદાર્થનું મોલર દળ $(g\,mol^{-1})$ કેટલું હશે?

$9 \ g$ નિર્જળ ઓક્ઝેલિક એસિડ (આણ્વીય દળ $= 90$) ને $9.9 \ moles$ પાણીમાં ઓગાળવામાં આવ્યું છે. જો શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ $P_1^o$ હોય,તો દ્રાવણનું બાષ્પ દબાણ કેટલું હશે ($P_1^o$ માં)?

ત્રણ અલગ-અલગ પ્રવાહીઓ $X$,$Y$ અને $Z$ માટે બાષ્પ દબાણ અને તાપમાનનો આલેખ નીચે દર્શાવેલ છે.
નીચે મુજબના અનુમાન કરવામાં આવ્યા છે:
$(A)$ $Y$ ની સરખામણીમાં $X$ માં આંતરઆણ્વિય આકર્ષણ બળો વધારે છે.
$(B)$ $Y$ ની સરખામણીમાં $X$ માં આંતરઆણ્વિય આકર્ષણ બળો ઓછા છે.
$(C)$ $Y$ ની સરખામણીમાં $Z$ માં આંતરઆણ્વિય આકર્ષણ બળો ઓછા છે.
સાચું/સાચા અનુમાન કયું/કયા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo