વિધાન $(A)$: વિકિરણનો રંગ અલગ-અલગ માધ્યમોમાંથી પસાર થતી વખતે બદલાતો નથી.
કારણ $(R)$: માધ્યમો રંગોનું શોષણ કે ઉત્સર્જન કરતા નથી.

  • A
    $A$ અને $R$ બંને સાચા છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
  • B
    $A$ અને $R$ બંને સાચા છે પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.
  • C
    $A$ સાચું છે પરંતુ $R$ ખોટું છે.
  • D
    $A$ ખોટું છે પરંતુ $R$ સાચું છે.

Explore More

Similar Questions

તરંગલંબાઈ $\lambda$ ધરાવતા એકવર્ણી પ્રકાશના કિરણ માટે હવા-કાચની સપાટી પર આપાતકોણ અને વક્રીભવનકોણ અનુક્રમે $i$ અને $r$ છે. સરેરાશ તરંગલંબાઈ $\lambda$ ની આસપાસ $\delta \lambda$ જેટલી નાની તરંગલંબાઈ ધરાવતું સમાંતર પ્રકાશનું કિરણપુંજ તે જ હવા-કાચની સપાટી પર વક્રીભૂત થાય છે. કાચનો વક્રીભવનાંક $\mu$ એ તરંગલંબાઈ $\lambda$ પર $\mu(\lambda)=a+b / \lambda^2$ મુજબ આધાર રાખે છે,જ્યાં $a$ અને $b$ અચળાંકો છે. તો,કિરણપુંજના વક્રીભવનકોણમાં કોણીય ફેલાવો કેટલો હશે?

એક પ્રકાશ તરંગની આવૃત્તિ $4 \times 10^{14} \,Hz$ અને માધ્યમમાં તરંગલંબાઈ $5 \times 10^{-7} \,m$ છે. તો માધ્યમનો વક્રીભવનાંક કેટલો હશે?

એક ટાંકી $12.5 \, cm$ ઊંચાઈ સુધી પાણીથી ભરેલી છે. ટાંકીના તળિયે પડેલી સોયની આભાસી ઊંડાઈ માઈક્રોસ્કોપ વડે માપતા $9.4 \, cm$ મળે છે. તો પાણીનો વક્રીભવનાંક ..... હશે.

પ્રકાશના તરંગો પ્રકાશીય રીતે પાતળા માધ્યમમાંથી પ્રકાશીય રીતે ઘટ્ટ માધ્યમમાં ગતિ કરે છે. . . . . . . માં ફેરફાર થવાને કારણે તેનો વેગ ઘટે છે.

એક જાદુગર શો દરમિયાન $n = 1.47$ ધરાવતા કાચના લેન્સને પ્રવાહીના પાત્રમાં અદ્રશ્ય કરે છે. પ્રવાહીનો વક્રીભવનાંક કેટલો હશે? શું આ પ્રવાહી પાણી હોઈ શકે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo