$400\,nm$ તરંગલંબાઈ ધરાવતો એકવર્ણી પ્રકાશનો કિરણપુંજ એક પ્રકાશસંવેદી સપાટી પર લંબરૂપે આપાત થાય છે ($25\%$ પરાવર્તન પામે છે અને બાકીનો ભાગ શોષાય છે). આ સપાટી પર $5 \times 10^{-7}\,N/m^2$ નું દબાણ ઉત્પન્ન કરે છે. જો આપાત ફોટોન્સના $0.1\%$ ફોટોઈલેક્ટ્રોન ઉત્પન્ન કરતા હોય,તો અનુરૂપ સેચ્યુરેશન પ્રવાહ $\dots \mu A$ હશે. (પ્રકાશસંવેદી સપાટીનું ક્ષેત્રફળ $= 5\,cm^2$ લો)

  • A
    $0.48$
  • B
    $9.6$
  • C
    $19.2$
  • D
    $12$

Explore More

Similar Questions

જ્યારે પ્રકાશનો એકવર્ણી બિંદુવત સ્ત્રોત ફોટોઈલેક્ટ્રિક સેલથી $0.2\, m$ અંતરે હોય,ત્યારે કટ-ઓફ વોલ્ટેજ અને સેચ્યુરેશન કરંટ અનુક્રમે $0.6\, V$ અને $18.0\, mA$ છે. જો તે જ સ્ત્રોતને ફોટોઈલેક્ટ્રિક સેલથી $0.6\, m$ દૂર મૂકવામાં આવે,તો

Difficult
View Solution

પ્રકાશના બિંદુવત સ્ત્રોત વડે પ્રકાશિત કરેલ એક ફોટો ઈલેક્ટ્રીક સેલ $1 \ m$ દૂર મૂકેલો છે. જો સ્ત્રોતને $2 \ m$ દૂર મૂકવામાં આવે તો:

આકૃતિ ત્રણ અલગ-અલગ વિકિરણો માટે ફોટો-સેન્સિટિવ સપાટી માટે એનોડ પોટેન્શિયલ સાથે ફોટોકરન્ટમાં થતો ફેરફાર દર્શાવે છે. ધારો કે ${I_a}, {I_b}$ અને ${I_c}$ એ તીવ્રતા છે અને ${f_a}, {f_b}$ અને ${f_c}$ એ અનુક્રમે વક્ર $a, b$ અને $c$ માટેની આવૃત્તિઓ છે.

ફોટો ઈલેક્ટ્રિક અસરમાં,ફોટોસેલનો ઉપયોગ .......... ના રૂપાંતરણ માટે થાય છે.

એક ફોટોઈલેક્ટ્રિક સેલને $1 \ m$ દૂર રહેલા પ્રકાશના બિંદુવત ઉદગમ દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે. જ્યારે ઉદગમને $2 \ m$ દૂર ખસેડવામાં આવે,ત્યારે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo