વિધાન $(A) :-$ વિદ્યુતીય ચેતોપાગમ (electrical synapse) માં આવેગનું વહન હંમેશા રાસાયણિક ચેતોપાગમ (chemical synapse) કરતા ઝડપી હોય છે.
કારણ $(R) :-$ વિદ્યુતીય ચેતોપાગમમાં વિદ્યુત પ્રવાહ એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં સીધો વહી શકે છે.

  • A
    વિધાન $(A)$ અને કારણ $(R)$ બંને સાચા છે પરંતુ કારણ $(R)$ એ વિધાન $(A)$ ની સાચી સમજૂતી નથી.
  • B
    વિધાન $(A)$ સાચું છે પરંતુ કારણ $(R)$ ખોટું છે.
  • C
    વિધાન $(A)$ ખોટું છે પરંતુ કારણ $(R)$ સાચું છે.
  • D
    વિધાન $(A)$ અને કારણ $(R)$ બંને સાચા છે અને કારણ $(R)$ એ વિધાન $(A)$ ની સાચી સમજૂતી છે.

Explore More

Similar Questions

વિદ્યુતકીય ચેતોપાગમ (Electrical synapses) માટે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$i.$ વિદ્યુતકીય ચેતોપાગમમાં પૂર્વ અને પશ્વ-ચેતોપાગમીય ચેતાકોષોની પટલ એકબીજાની ખૂબ નજીક હોય છે.
$ii.$ વિદ્યુત પ્રવાહ એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં સીધો જ આ ચેતોપાગમ દ્વારા વહન પામી શકે છે.
$iii.$ વિદ્યુતકીય ચેતોપાગમમાં ઉર્મિવેગનું વહન એ એક જ ચેતાક્ષ (axon) પર થતા ઉર્મિવેગના વહનને સમાન હોય છે.
$iv.$ વિદ્યુતકીય ચેતોપાગમ એસિટાઈલ કોલાઈન જેવા ચેતાપ્રેષકો (neurotransmitters) નો ઉપયોગ કરીને સંકેતો મોકલે છે.
$v.$ વિદ્યુતકીય ચેતોપાગમમાં વહન ખૂબ જ ઝડપી હોય છે.
$vi.$ આપણા તંત્રમાં વિદ્યુતકીય ચેતોપાગમ ખૂબ જ દુર્લભ છે.

બે ચેતાકોષો વચ્ચે રહેલ જોડાણને ....... કહે છે.

એસીટાઈલકોલીન $(ACh)$ શું છે?

જો ચેતોપાગમમાં $GABA$ મુક્ત થાય તો શું થાય?

ન્યુરોટ્રાન્સમિટર્સ માટેના રિસેપ્ટર સ્થાનો .......... પર હાજર હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo