વિધાન : ફ્રિડલ-ક્રાફ્ટ પ્રક્રિયાનો ઉપયોગ બેન્ઝીન ન્યુક્લિયસમાં આલ્કાઈલ અથવા એસાઈલ ગ્રુપ દાખલ કરવા માટે થાય છે.
કારણ : બેન્ઝીન એ બ્રોમોબેન્ઝીનના ફ્રિડલ-ક્રાફ્ટ આલ્કાઈલેશન માટે દ્રાવક છે.

  • A
    જો વિધાન અને કારણ બંને સાચા હોય અને કારણ એ વિધાનની સાચી સમજૂતી હોય.
  • B
    જો વિધાન અને કારણ બંને સાચા હોય પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી ન હોય.
  • C
    જો વિધાન સાચું હોય પરંતુ કારણ ખોટું હોય.
  • D
    જો વિધાન અને કારણ બંને ખોટા હોય.

Explore More

Similar Questions

જોકે ક્લોરિન એક ઇલેક્ટ્રોન-વિથડ્રોઇંગ ગ્રુપ છે,તેમ છતાં તે ઇલેક્ટ્રોફિલિક એરોમેટિક સબસ્ટિટ્યુશન પ્રતિક્રિયાઓમાં ઓર્થો-પેરા નિર્દેશક છે. શા માટે?

Difficult
View Solution

નીચેના સંયોજનો માટે ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન $(ESR)$ ના દરની તુલના કરો:

$(i)$ ઇથાઇલ બ્રોમાઇડ અને $(ii)$ ક્લોરોબેન્ઝિન પર જલીય સોડિયમ હાઇડ્રોક્સાઇડની પ્રક્રિયાથી શું મળે છે?

$4-$નાઈટ્રોટોલ્યુઈનનું $2-$બ્રોમોબેન્ઝોઈક એસિડમાં રૂપાંતર કેવી રીતે કરશો?

વિધાન : પ્રકાશિત સક્રિય એરાઈલ હેલાઈડની $KOH$ ના જલીય દ્રાવણ સાથેની $S_{N}2$ પ્રક્રિયા હંમેશા વિરુદ્ધ દિશામાં ભ્રમણ ધરાવતો આલ્કોહોલ આપે છે.
કારણ : $S_{N}2$ પ્રક્રિયાઓ હંમેશા વિન્યાસની જાળવણી (retention) સાથે આગળ વધે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo