વિધાન : પ્રક્રિયા $2NH_{3(g)} \to N_{2(g)} + 3H_{2(g)}$ માટે ; $\Delta H > \Delta E$
કારણ : એન્થાલ્પી ફેરફાર હંમેશા આંતરિક ઉર્જા ફેરફાર કરતા વધારે હોય છે.

  • A
    જો વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે.
  • B
    જો વિધાન અને કારણ બંને સાચા છે પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી.
  • C
    જો વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.
  • D
    જો વિધાન અને કારણ બંને ખોટા છે.

Explore More

Similar Questions

$\int_0^x t e^{t^2} d t$ ની ન્યૂનતમ કિંમત છે

પુષ્પસૂત્રમાં,$(K)$ સંજ્ઞા શું દર્શાવે છે?

વક્ર $y = \int_0^x |t| dt, x \in R$ ને સ્પર્શતા સ્પર્શકો જે રેખા $y = 2x$ ને સમાંતર હોય,તેના દ્વારા $x$-અક્ષ પર બનતા અંતઃખંડો કેટલા થાય?

વિધાન $(p$ $\rightarrow q)$ $\rightarrow [(\sim p$ $\rightarrow q)$ $\rightarrow q]$ એ

છ મોલ આદર્શ વાયુ આકૃતિમાં દર્શાવેલ ચક્ર પૂર્ણ કરે છે. જો તાપમાન $T_A = 600 \ K, T_B = 800 \ K, T_C = 2200 \ K$ અને $T_D = 1200 \ K$ હોય,તો પ્રતિ ચક્ર થયેલ કાર્ય ..... $kJ$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo