વિધાન : ઓરડાના તાપમાને પ્રવાહી અવસ્થામાં પાણી બરફ કરતા વધુ સ્થિર છે.
કારણ : પ્રવાહી સ્વરૂપમાં પાણીની એન્ટ્રોપી બરફ કરતા વધારે હોય છે.

  • A
    જો વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે.
  • B
    જો વિધાન અને કારણ બંને સાચા છે પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી.
  • C
    જો વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.
  • D
    જો વિધાન અને કારણ બંને ખોટા છે.

Explore More

Similar Questions

$10\, ^oC$ તાપમાને,$1\, mol$ આદર્શ વાયુને $10\, L$ થી $200\, L$ સુધી પ્રતિવર્તી અને સમોષ્મી રીતે વિસ્તરણ કરવા દેવામાં આવે છે. એન્ટ્રોપીમાં થતો ફેરફાર $cal/K$ માં ગણો.

જ્યારે ઘન પદાર્થ પ્રતિવર્તી રીતે પીગળે છે,ત્યારે નીચેનામાંથી શું થાય છે?

$27 \, ^oC$ તાપમાને $2 \, \text{mol}$ આદર્શ વાયુનું વિસ્તરણ $2 \, \text{L}$ થી $20 \, \text{L}$ થાય ત્યારે એન્ટ્રોપી ફેરફાર ...... થશે. $(R = 2 \, \text{cal/mol K})$

પ્રવાહી પાણીનું વરાળમાં રૂપાંતર થવા માટે એન્થાલ્પી ફેરફાર,$\Delta H_{vap} = 37.3 \ kJ \ mol^{-1}$ છે,$373 \ K$ તાપમાને. આ પ્રક્રિયા માટે એન્ટ્રોપી ફેરફાર......$J \ mol^{-1} K^{-1}$ છે.

જ્યારે આદર્શવાયુનું શૂન્યાવકાશમાં પ્રસરણ થાય ત્યારે એન્ટ્રોપીમાં થતો ફેરફાર શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo