વિધાન : નીચે આપેલા આલ્કોહોલના નિર્જલીકરણની સરળતા આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે.
કારણ : જે આલ્કોહોલમાંથી સંયુગ્મિત (conjugated) આલ્કીન બને છે,તેનું નિર્જલીકરણ વધુ પ્રમાણમાં થાય છે.

  • A
    જો વિધાન અને કારણ બંને સાચા હોય અને કારણ એ વિધાનની સાચી સમજૂતી હોય.
  • B
    જો વિધાન અને કારણ બંને સાચા હોય પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી ન હોય.
  • C
    જો વિધાન સાચું હોય પરંતુ કારણ ખોટું હોય.
  • D
    જો વિધાન અને કારણ બંને ખોટા હોય.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો આલ્કોહોલ પાણીમાં સૌથી ઓછો દ્રાવ્ય છે?

Difficult
View Solution

આલ્કોહોલના $C-H$ અને $O-H$ બંધ તૂટીને થતી પ્રક્રિયાઓ ઉદાહરણ સાથે સમજાવો.

Difficult
View Solution

સંયોજન $A$ એ $PCl_5$ સાથે પ્રક્રિયા કરીને $B$ આપે છે,જે $KCN$ સાથેની પ્રક્રિયા અને ત્યારબાદ જળવિભાજન દ્વારા પ્રોપિયોનિક એસિડ આપે છે. $A$ અને $B$ અનુક્રમે શું છે?

નીચેની પ્રક્રિયાઓમાં $X$ અને $Y$ શું છે?

ક્રોમિક એસિડ દ્વારા ઇથેનોલનું ઓક્સિડેશન થવાથી શું બને છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo