વિધાન : મંદન વધારતા,વિશિષ્ટ વાહકતા વધતી જાય છે.
કારણ : મંદન વધારતા,નિર્બળ વિદ્યુતવિભાજ્યના આયનીકરણની માત્રા વધે છે અને એકમ કદ દીઠ આયનોની સંખ્યા પણ વધે છે.

  • A
    જો વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે.
  • B
    જો વિધાન અને કારણ બંને સાચા છે પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી.
  • C
    જો વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.
  • D
    જો વિધાન અને કારણ બંને ખોટા છે.

Explore More

Similar Questions

જલીય $Na^{+}$ ની હાજરીમાં કેથોડ પાસે પાણીનું રિડક્શન થાય છે. સમજાવો શા માટે.

Difficult
View Solution

$KI$ ના જલીય દ્રાવણનું પ્લેટિનમ ઇલેક્ટ્રોડની હાજરીમાં વિદ્યુતવિભાજન કરતા,નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$(a)$ કેથોડ પર હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે.
$(b)$ એનોડ પર ઓક્સિજન વાયુ મુક્ત થાય છે.
$(c)$ દ્રાવણનો $pOH$ ઘટે છે.
$(d)$ કેથોડ પર પોટેશિયમ જમા થાય છે.

સોડિયમ ધાતુના નિષ્કર્ષણની કાસ્ટનર પ્રક્રિયામાં એનોડ પર નીચેનામાંથી કઈ પ્રક્રિયા થાય છે?

નીચેનામાંથી કોના વિદ્યુતવિભાજનથી બેન્ઝિન મળે છે?

પિગળેલા $NaCl$ ના વિદ્યુતવિભાજન માટે વપરાતો કોષ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo