વિધાન : $CH_3COOH$ અને $CH_3COONH_4$ નું મિશ્રણ એસિડિક બફરનું ઉદાહરણ છે.
કારણ : એસિડિક બફરમાં નિર્બળ એસિડ અને તેના નિર્બળ બેઇઝ સાથેના ક્ષારનું સમાન મોલર મિશ્રણ હોય છે.

  • A
    જો વિધાન અને કારણ બંને સાચા હોય અને કારણ એ વિધાનની સાચી સમજૂતી હોય.
  • B
    જો વિધાન અને કારણ બંને સાચા હોય પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી ન હોય.
  • C
    જો વિધાન સાચું હોય પરંતુ કારણ ખોટું હોય.
  • D
    જો વિધાન અને કારણ બંને ખોટા હોય.

Explore More

Similar Questions

$27^{\circ} C$ તાપમાને એસિટિક એસિડ અને પોટેશિયમ એસિટેટના $250 \ mL$ બફર દ્રાવણમાં $0.12 \ g$ એસિટિક એસિડ ઉમેરતા બફર દ્રાવણની $pH$ માં $0.02$ એકમનો ઘટાડો થાય છે. દ્રાવણની બફર ક્ષમતા કેટલી છે?

$0.30 \ M \ NH_3$ અને $0.20 \ M \ NH_4^+$ ની સાંદ્રતા ધરાવતું એક બફર દ્રાવણ બનાવવામાં આવ્યું છે. જો $NH_3$ માટે સંતુલન અચળાંક $K_b = 1.8 \times 10^{-5}$ હોય,તો આ દ્રાવણની $pH$ કેટલી હશે?

$20 \ mL$ $0.1 \ M$ એસિટિક એસિડને $50 \ mL$ પોટેશિયમ એસિટેટ સાથે મિશ્ર કરવામાં આવે છે. $27^{\circ} C$ તાપમાને એસિટિક એસિડનો $K_a = 1.8 \times 10^{-5}$ છે. જો મિશ્રણનો $pH$ $4.8$ હોય,તો પોટેશિયમ એસિટેટની સાંદ્રતા ગણો. ($M$ માં)

બફર દ્રાવણ નીચેનામાંથી કોના સમાન કદના મિશ્રણ દ્વારા બનાવી શકાય છે?

વિધાન : કાર્બોનિક એસિડ અને સોડિયમ બાયકાર્બોનેટની બફર સિસ્ટમનો ઉપયોગ ત્રીજા સમૂહના તત્વોના હાઇડ્રોક્સાઇડના અવક્ષેપન માટે થાય છે.
કારણ : તે $pH$ ને અચળ મૂલ્ય,લગભગ $7.4$ પર જાળવી રાખે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo