વિધાન : જો દ્રાવણનો એક ઘટક ચોક્કસ સંઘટન વિસ્તારમાં રાઉલ્ટના નિયમનું પાલન કરતું હોય,તો બીજો ઘટક તે વિસ્તારમાં હેન્રીના નિયમનું પાલન કરશે નહીં.
કારણ : રાઉલ્ટનો નિયમ એ હેન્રીના નિયમનો એક વિશિષ્ટ કિસ્સો છે.

  • A
    જો વિધાન અને કારણ બંને સાચા હોય અને કારણ એ વિધાનની સાચી સમજૂતી હોય.
  • B
    જો વિધાન અને કારણ બંને સાચા હોય પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી ન હોય.
  • C
    જો વિધાન સાચું હોય પરંતુ કારણ ખોટું હોય.
  • D
    જો વિધાન અને કારણ બંને ખોટા હોય.

Explore More

Similar Questions

જો ક્ષાર $MX_4$ $(\alpha = 90\%)$ ના જલીય દ્રાવણનું ઠારબિંદુ $-3\ ^oC$ હોય,તો તેનું ઉત્કલનબિંદુ ........ $^oC$ થશે. (ધારો કે તે ઉત્કલન તાપમાને $100\%$ આયનીકરણ પામે છે અને $k_f = 1.86\ K\ kg\ mol^{-1}$,$k_b = 0.52\ K\ kg\ mol^{-1}$)

$100 \ g$ પાણીમાં $2.5 \ g$ અબાષ્પશીલ બિન-વિદ્યુતવિભાજ્ય દ્રાવ્ય ધરાવતા મંદ દ્રાવણ માટે,$1 \ atm$ દબાણે ઉત્કલનબિંદુમાં ઉન્નયન $2^{\circ} C$ છે. દ્રાવ્યની સાંદ્રતા દ્રાવકની સાંદ્રતા કરતા ઘણી ઓછી છે તેમ ધારીને,દ્રાવણનું બાષ્પદબાણ ($mm$ of $Hg$) શોધો ($K_{b}=0.76 \ K \ kg \ mol^{-1}$ લો).

$0.1 \ M$ મોનોબેઝિક એસિડના દ્રાવણનો $pH$ $2$ છે. $T$ કેલ્વિન તાપમાને તેનું અભિસરણ દબાણ (osmotic pressure) ............. $RT$ છે.

$-0.68\,^oC$ ઠારબિંદુ ધરાવતા $KCl$ ના $0.18\, m$ જલીય દ્રાવણનું $0\,^oC$ તાપમાને અભિસરણ દબાણ $atm$ માં ગણો. દ્રાવણનું કદ શુદ્ધ પાણીના કદ જેટલું ધારો. $(K_f = 1.86\,^oC\, m^{-1})$

$0.001 \ M$ $A_x B_y[Fe(CN)_6]$ ના ઠારબિંદુમાં અવનયન $5.58 \times 10^{-3} \ K$ છે. જો $Fe$ નો ઓક્સિડેશન આંક $+2$ હોય અને $K_f = 1.86 \ K \ kg \ mol^{-1}$ હોય,તો $A$ અને $B$ કેટાયન માટે શક્ય પ્રકારોની કુલ સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo