વિધાન : એડિબેટિક (ઉષ્માઅવાહક) પ્રક્રિયા દરમિયાન,તંત્ર અને તેની આસપાસના વાતાવરણ વચ્ચે ઉષ્મા ઊર્જાની આપ-લે થતી નથી.
કારણ : જ્યારે વાયુનું એડિબેટિક વિસ્તરણ થાય છે ત્યારે તેનું તાપમાન વધે છે.

  • A
    જો વિધાન અને કારણ બંને સાચા હોય અને કારણ એ વિધાનની સાચી સમજૂતી હોય.
  • B
    જો વિધાન અને કારણ બંને સાચા હોય પણ કારણ એ વિધાનની સાચી સમજૂતી ન હોય.
  • C
    જો વિધાન સાચું હોય પણ કારણ ખોટું હોય.
  • D
    જો વિધાન અને કારણ બંને ખોટા હોય.

Explore More

Similar Questions

પ્રક્રિયા $N_{2(g)} + 3H_{2(g)} \to 2NH_{3(g)}$ માટે $\Delta H$ અને $\Delta U$ વચ્ચેનો સંબંધ શું છે?

સમસ્યા $6.2$ માં આપેલ વિસ્તરણને ધ્યાનમાં લો,જે $1 \, mol$ આદર્શ વાયુ માટે પ્રતિવર્તી રીતે કરવામાં આવે છે.

થર્મોકેમિસ્ટ્રીમાં વપરાતી પ્રમાણિત અવસ્થાની શરતો કઈ છે?

આદર્શ વાયુના બે મોલ શૂન્યાવકાશમાં સ્વયંભૂ રીતે વિસ્તરણ પામે છે. થયેલ કાર્ય ............. $Joule$ છે.

આદર્શ વાયુના સમતાપી વિસ્તરણ દરમિયાન,તેનું:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo