વિધાન : એસીટામાઈડ $Br_2$ સાથે મેથેનોલિક $CH_3ONa$ ની હાજરીમાં પ્રક્રિયા કરીને મિથાઈલ $N$-મિથાઈલકાર્બામેટ બનાવે છે.
કારણ : મિથાઈલ આઈસોસાયનેટ મધ્યવર્તી તરીકે બને છે જે મેથેનોલ સાથે પ્રક્રિયા કરીને મિથાઈલ $N$-મિથાઈલકાર્બામેટ બનાવે છે.

  • A
    જો વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે.
  • B
    જો વિધાન અને કારણ બંને સાચા છે પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી.
  • C
    જો વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.
  • D
    જો વિધાન અને કારણ બંને ખોટા છે.

Explore More

Similar Questions

એરોમેટિક પ્રાઈમરી એમાઈનની ઠંડા $HNO_2$ સાથે પ્રક્રિયા કરતા શું મળે છે?

ઇથાઇલએમાઇન સાથે નાઇટ્રસ એસિડની પ્રક્રિયાથી શું ઉત્પન્ન થાય છે?

$R-CONH_2 \xrightarrow[{(2)H_3O^{+}}]{{(1)LiAlH_4}} P$ (મુખ્ય નીપજ),$P$ શું હશે?

કયો એમાઈન ક્લોરોફોર્મ અને ઈથેનોલિક પોટેશિયમ હાઈડ્રોક્સાઈડ સાથે પ્રક્રિયા કરતો નથી?

નીચેના સંયોજનોને તેમના $pK_b$ મૂલ્યોના સાચા ક્રમમાં ગોઠવો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo