વિધાન : $S_{N}2$ પ્રક્રિયાઓ હંમેશા વિન્યાસના વ્યુત્ક્રમણ (inversion) સાથે આગળ વધે છે.
કારણ : પ્રકાશ સક્રિય એરિલ હેલાઈડની $KOH$ ના જલીય દ્રાવણ સાથેની $S_{N}2$ પ્રક્રિયા હંમેશા વિરુદ્ધ દિશાના પરિભ્રમણ ધરાવતો આલ્કોહોલ આપે છે.

  • A
    જો વિધાન અને કારણ બંને સાચા હોય અને કારણ એ વિધાનની સાચી સમજૂતી હોય.
  • B
    જો વિધાન અને કારણ બંને સાચા હોય પણ કારણ એ વિધાનની સાચી સમજૂતી ન હોય.
  • C
    જો વિધાન સાચું હોય પણ કારણ ખોટું હોય.
  • D
    જો વિધાન અને કારણ બંને ખોટા હોય.

Explore More

Similar Questions

આપેલ પ્રક્રિયામાં,$A$ શું હોઈ શકે .... .

ફ્રિડલ-ક્રાફ્ટ એસાઇલેશન દ્વારા એસિટોફેનોન તૈયાર કરવા માટે વપરાતા રસાયણો કયા છે:
$(A)$ $C_6H_6$
$(B)$ $CH_3COCH_3$
$(C)$ $CH_3COCl$
$(D)$ નિર્જળ $AlCl_3$

$p$-ક્લોરોટોલ્યુઈન નીચેનામાંથી કઈ પ્રક્રિયાઓમાં મુખ્ય નીપજ છે?

નીચે દર્શાવેલ પ્રક્રિયા માટે,મુખ્ય નીપજ $A$ અને પ્રક્રિયાની ક્રિયાવિધિ $R$ ઓળખો:
$m$-બ્રોમોએનિસોલ $\xrightarrow{NaNH_2} A, R$

Difficult
View Solution

ફ્રિડલ-ક્રાફટ્સ પ્રક્રિયામાં નીચેનામાંથી કયા પ્રક્રિયકનો ઉપયોગ કરી શકાતો નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo