બંધ પાત્રમાં રહેલા આદર્શ વાયુને ધીમે ધીમે ગરમ કરવામાં આવે છે. જેમ તેનું તાપમાન વધે છે,તેમ નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$(A)$ અણુઓનો સરેરાશ મુક્ત પથ ઘટે છે.
$(B)$ અણુઓ વચ્ચેનો સરેરાશ અથડામણ સમય ઘટે છે.
$(C)$ સરેરાશ મુક્ત પથ બદલાતો નથી.
$(D)$ સરેરાશ અથડામણ સમય બદલાતો નથી.

  • A
    $(C)$ અને $(D)$
  • B
    $(A)$ અને $(B)$
  • C
    $(A)$ and $(D)$
  • D
    $(B)$ અને $(C)$

Explore More

Similar Questions

જો અણુઓનો સરેરાશ મુક્ત પથ (mean free path) બમણો કરવામાં આવે,તો વાયુનું દબાણ કેટલું થશે?

પદાર્થ વાયુ અને પ્રવાહી અવસ્થામાં એકસાથે અસ્તિત્વ ધરાવે તે માટે:

$373 \; K$ તાપમાને પાણીની વરાળમાં પાણીના અણુ માટે સરેરાશ મુક્ત પથ (mean free path) નો અંદાજ લગાવો. પાણીની ઘનતા $1000 \; kg \; m^{-3}$ છે. $100 \; ^{\circ}C$ તાપમાને અને $1 \; atm$ દબાણે પાણીની વરાળની ઘનતા $0.6 \; kg \; m^{-3}$ છે. એક અણુનું કદ અને કુલ સંખ્યાનો ગુણાકાર એ આણ્વિય કદ તરીકે ઓળખાય છે.

વાયુના અણુઓનો સરેરાશ મુક્ત પથ $(d =$ અણુનો વ્યાસ$)$ પર આધાર રાખે છે.

$n$ અણુઓ ધરાવતા વાયુનું કદ $V$ હોય,તો આંતરઆણ્વીય આકર્ષણ બળને કારણે દબાણમાં થતો ઘટાડો કયા પ્રમાણમાં હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo