એક આદર્શ વાયુ $(p_1, V_1, T_1)$ થી $(p_2, V_2, T_2)$ સુધી $p V^2 = C$ પ્રક્રિયાને અનુસરે છે,જ્યાં $C$ અચળાંક છે. તો,

  • A
    જો $p_1 > p_2$ હોય તો $T_2 > T_1$
  • B
    જો $V_2 > V_1$ હોય તો $T_2 < T_1$
  • C
    જો $V_2 > V_1$ હોય તો $T_2 > T_1$
  • D
    જો $p_1 > p_2$ હોય તો $V_1 > V_2$

Explore More

Similar Questions

એક આદર્શ વાયુ $PV^n = \text{constant}$ સમીકરણ દ્વારા આપવામાં આવતી પોલીટ્રોપિક પ્રક્રિયા અનુભવે છે. જો આ પ્રક્રિયા દરમિયાન વાયુની મોલર ઉષ્માધારિતા એ અચળ દબાણ $(C_P)$ અને અચળ કદ $(C_V)$ પરની તેની મોલર ઉષ્માધારિતાનો સરેરાશ (અંકગણિતીય મધ્યક) હોય, તો $n$ નું મૂલ્ય ............. છે.

Difficult
View Solution

એક આદર્શ વાયુ એવી રીતે વિસ્તરણ પામે છે કે તેનું દબાણ અને કદ સમીકરણ $PV^2 = \text{constant}$ દ્વારા સંબંધિત છે. આ પ્રક્રિયા દરમિયાન, વાયુ

$2$ મોલ દ્વિપરમાણ્વીય વાયુ નીચેની પ્રક્રિયા અનુભવે છે: $PT^2/V = \text{અચળ}$. તો આ પ્રક્રિયા દરમિયાન વાયુની મોલર ઉષ્માધારિતા કેટલી હશે?

Difficult
View Solution

આકૃતિ $2$ મોલ આદર્શ દ્વિ-પરમાણ્વીય વાયુ માટે પ્રક્રિયા $AB$ દર્શાવે છે. પ્રક્રિયા $AB$ એ $VT = \text{અચળ}$ સંબંધને અનુસરે છે. $T_1 = 300 \text{ K}$ અને $T_2 = 500 \text{ K}$ આપેલ છે ($R$ એ વાયુ અચળાંક છે).

Difficult
View Solution

એક આદર્શ વાયુ $PV^2 = C$ સમીકરણ દ્વારા વર્ણવેલ પ્રક્રિયાને પ્રારંભિક $(P_1, V_1, T_1)$ થી અંતિમ $(P_2, V_2, T_2)$ થર્મોડાયનેમિક અવસ્થાઓ સુધી અનુસરે છે,જ્યાં $C$ એક અચળાંક છે. તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo