એક આદર્શ વાયુ એવી રીતે વિસ્તરણ પામે છે કે જેથી સમગ્ર પ્રક્રિયા દરમિયાન $PV^2 =$ અચળ રહે છે.

  • A
    આ પ્રક્રિયામાં, $T-V$ આલેખ પરવલય છે.
  • B
    આ પ્રક્રિયામાં, $T-V$ આલેખ સીધી રેખા છે.
  • C
    આવું વિસ્તરણ માત્ર ગરમ કરવાથી જ શક્ય છે.
  • D
    આવું વિસ્તરણ માત્ર ઠંડુ પાડવાથી જ શક્ય છે.

Explore More

Similar Questions

એક પ્રયોગ દરમિયાન, એક આદર્શ વાયુ $VP^2 = \text{constant}$ શરતનું પાલન કરે છે તેમ જણાય છે. વાયુ શરૂઆતમાં $T$ તાપમાન, $P$ દબાણ અને $V$ કદ પર છે. વાયુનું કદ વધીને $4V$ થાય છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

એક બંધ પાત્રમાં રહેલા એક મોલ મોનોએટોમિક વાયુને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $A$ થી $B$ પ્રક્રિયા દ્વારા લઈ જવામાં આવે છે। આ પ્રક્રિયા માટે વાયુની મોલર ઉષ્માધારિતા કેટલી છે?

જો એક આદર્શ વાયુનું વિસ્તરણ $V \propto T^{2/3}$ શરત હેઠળ થતું હોય,તો તેના એક મોલનું તાપમાન $30^{\circ} C$ જેટલું વધારવા માટે કરવું પડતું કાર્ય કેટલું હશે ($J$ માં)? $(R = 8.314 \ J/mol \cdot K)$

આકૃતિ $2$ મોલ આદર્શ દ્વિ-પરમાણ્વીય વાયુ માટે પ્રક્રિયા $AB$ દર્શાવે છે. પ્રક્રિયા $AB$ એ $VT = \text{અચળ}$ સંબંધને અનુસરે છે. $T_1 = 300 \text{ K}$ અને $T_2 = 500 \text{ K}$ આપેલ છે ($R$ એ વાયુ અચળાંક છે).

Difficult
View Solution

આકૃતિમાં બે થર્મોડાયનેમિક પ્રક્રિયાઓ દર્શાવેલ છે. પ્રક્રિયા $A$ અને $B$ માટે મોલર ઉષ્માધારિતા $C_A$ અને $C_B$ છે. અચળ દબાણ અને અચળ કદ પરની મોલર ઉષ્માધારિતા અનુક્રમે $C_P$ અને $C_V$ દ્વારા દર્શાવવામાં આવે છે. સાચું વિધાન પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo