એક આદર્શ વાયુ $A$ અને એક વાસ્તવિક વાયુ $B$ ના કદ સમતાપી પરિસ્થિતિમાં $V$ થી વધારીને $2V$ કરવામાં આવે છે. આંતરિક ઊર્જામાં થતો વધારો
[$AIPMT$ $1993$]

  • A
    $A$ અને $B$ બંનેમાં સમાન હશે
  • B
    બંને વાયુઓમાં શૂન્ય હશે
  • C
    $B$ ની $A$ કરતા વધારે હશે
  • D
    $A$ ની $B$ કરતા વધારે હશે

Explore More

Similar Questions

વાસ્તવિક વાયુ કઈ પરિસ્થિતિમાં આદર્શ વાયુ તરીકે વર્તે છે?

વાયુના અણુ માટે સરેરાશ મુક્ત પથ $\ell$ એ અણુના વ્યાસ $d$ પર કેવી રીતે આધાર રાખે છે?

ઓક્સિજન અણુનો વ્યાસ $2.94 \times 10^{-10} \ m$ છે. તો વાન્ડરવાલ્સ વાયુ અચળાંક '$b$' નું મૂલ્ય $m^3/mol$ માં કેટલું થશે?

એક વાયુ માટે,અવસ્થા $P$ માં $C_{p} - C_{V} = R$ અને અવસ્થા $Q$ માં $C_{p} - C_{V} = 1.10 R$ છે. જો $T_{P}$ અને $T_{Q}$ એ અનુક્રમે અવસ્થા $P$ અને $Q$ ના તાપમાન હોય,તો નીચેનામાંથી શું સાચું છે?

$p$ દબાણ,$V$ કદ અને $T$ તાપમાને રહેલા એક આદર્શ વાયુનો વિચાર કરો. વાયુના અણુઓ માટે સરેરાશ મુક્ત પથ $L$ છે. જો વાયુના અણુઓની ત્રિજ્યા,તેમજ વાયુનું દબાણ,કદ અને તાપમાન બમણું કરવામાં આવે,તો સરેરાશ મુક્ત પથ કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo