એક બરફના ટુકડાની અંદર એક પરપોટો છે. જ્યારે એક બાજુથી જોવામાં આવે ત્યારે પરપોટાનું આભાસી અંતર $12 \ cm$ છે. જ્યારે વિરુદ્ધ બાજુથી જોવામાં આવે ત્યારે પરપોટાનું આભાસી અંતર $4 \ cm$ જોવા મળે છે. જો બરફના ટુકડાની બાજુ $24 \ cm$ હોય,તો બરફના ટુકડાનો વક્રીભવનાંક $.....$ છે.

  • A
    $4/3$
  • B
    $3/2$
  • C
    $2/3$
  • D
    $6/5$

Explore More

Similar Questions

કાચના સ્લેબ $(\mu = 1.5)$ માં રહેલો હવાનો પરપોટો એક સપાટીથી જોતા $5 \, cm$ ઊંડો દેખાય છે અને તેની વિરુદ્ધ સપાટીથી જોતા $2 \, cm$ ઊંડો દેખાય છે. તો સ્લેબની જાડાઈ $cm$ માં કેટલી હશે?

Difficult
View Solution

જો કાચના સ્લેબને હવાના માધ્યમમાં મૂકવામાં આવે,તો $h$ જાડાઈ ધરાવતા સમાંતર બાજુવાળા કાચના સ્લેબમાંથી વક્રીભવન પામતા કિરણનું પાર્શ્વ સ્થાનાંતર (lateral shift) આપાતકોણ $i$ અને વક્રીભવનકોણ $r$ ના પદમાં શું થાય?

બે પ્રકાશના કિરણો જે શરૂઆતમાં સમાન કળામાં છે,તે આકૃતિમાં દર્શાવ્યા મુજબ $\mu_1$ અને $\mu_2$ $(\mu_1 > \mu_2)$ વક્રીભવનાંક ધરાવતા $L$ લંબાઈના બે માધ્યમોમાંથી પસાર થાય છે. જો હવામાં પ્રકાશના કિરણોની તરંગલંબાઈ $\lambda$ હોય,તો બહાર આવતા કિરણોનો કળા તફાવત કેટલો હશે?

એક સમતલ કાચનો સ્લેબ '$VIBGYOR$' શબ્દ પર રાખવામાં આવ્યો છે,જ્યાં દરેક અક્ષરનો રંગ સફેદ પ્રકાશના રંગોને અનુરૂપ છે. કયો અક્ષર સૌથી ઓછો ઉપર ઉઠેલો દેખાશે?

$6\, cm$ જાડાઈ અને $1.5$ વક્રીભવનાંક ધરાવતો કાચનો સ્લેબ અંતર્ગોળ અરીસાની સામે મૂકવામાં આવે છે,સ્લેબની સપાટીઓ અરીસાની મુખ્ય અક્ષને લંબ છે. જો અરીસાની વક્રતા ત્રિજ્યા $40\, cm$ હોય અને પરાવર્તિત પ્રતિબિંબ વસ્તુ સાથે સંપાત થતું હોય,તો અરીસાથી વસ્તુનું અંતર .....$cm$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo