$6\, cm$ જાડાઈ અને $1.5$ વક્રીભવનાંક ધરાવતો કાચનો સ્લેબ અંતર્ગોળ અરીસાની સામે મૂકવામાં આવે છે,સ્લેબની સપાટીઓ અરીસાની મુખ્ય અક્ષને લંબ છે. જો અરીસાની વક્રતા ત્રિજ્યા $40\, cm$ હોય અને પરાવર્તિત પ્રતિબિંબ વસ્તુ સાથે સંપાત થતું હોય,તો અરીસાથી વસ્તુનું અંતર .....$cm$ છે.

  • A
    $30$
  • B
    $22$
  • C
    $42$
  • D
    $28$

Explore More

Similar Questions

પ્રકાશનું એક પેરાક્સિયલ કિરણપુંજ પડદા પરના બિંદુ $P$ તરફ અભિસરણ પામે છે. $t$ જાડાઈ અને $\mu$ વક્રીભવનાંક ધરાવતી કાચની એક સમતલ સમાંતર પ્લેટને કિરણપુંજના માર્ગમાં મૂકવામાં આવે છે. અભિસરણ બિંદુ કેટલું સ્થાનાંતરિત થશે?

હવામાંથી એક પ્રકાશનું કિરણ $\sqrt{3} \, cm$ જાડાઈ અને $\sqrt{2}$ વક્રીભવનાંક ધરાવતી કાચની પ્લેટ પર આપાત થાય છે. કિરણનો આપાતકોણ એ કાચ-હવા આંતરપૃષ્ઠ માટેના ક્રાંતિકોણ જેટલો છે. જ્યારે કિરણ પ્લેટમાંથી પસાર થાય ત્યારે તેનું પાર્શ્વ સ્થાનાંતર $....... \times 10^{-2} \, cm$ છે (આપેલ છે $\sin 15^{\circ} = 0.26$).

જો કાચના સ્લેબને હવાના માધ્યમમાં મૂકવામાં આવે,તો $h$ જાડાઈ ધરાવતા સમાંતર બાજુવાળા કાચના સ્લેબમાંથી વક્રીભવન પામતા કિરણનું પાર્શ્વ સ્થાનાંતર (lateral shift) આપાતકોણ $i$ અને વક્રીભવનકોણ $r$ ના પદમાં શું થાય?

એક કાચના બીકરમાં $5 \,cm$ સુધી પાણી ભરેલું છે. તેને $2 \,cm$ જાડી કાચની સ્લેબ પર રાખવામાં આવ્યું છે. જ્યારે કાચની સ્લેબના તળિયે રહેલા સિક્કાને બીકરની ઉપરથી લંબરૂપે જોવામાં આવે છે,ત્યારે પાણીની સપાટીથી તેની આભાસી ઊંડાઈ $d \,cm$ છે. $d$ નું મૂલ્ય ........ $cm$ ની નજીક છે (પાણી અને કાચના વક્રીભવનાંક અનુક્રમે $1.33$ અને $1.5$ છે).

કાચના સ્લેબ $(\mu = 1.5)$ માં રહેલો એક નાનો હવાના પરપોટો એક બાજુથી કાચની સપાટીથી $6 \, cm$ અને બીજી બાજુથી $4 \, cm$ દૂર દેખાય છે. કાચના સ્લેબની જાડાઈ......$cm$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo