એક એથ્લેટ $80 \ m$ વ્યાસ ધરાવતા વર્તુળાકાર ટ્રેક પર દોડે છે. જ્યારે તે વર્તુળનો $3/4$ ભાગ પૂર્ણ કરે ત્યારે તેણે કાપેલું અંતર અને તેના સ્થાનાંતરનું મૂલ્ય ( $m$ માં) કેટલું હશે?

  • A
    $60 \pi, 40 \sqrt{2}$
  • B
    $40 \pi, 60 \sqrt{2}$
  • C
    $120 \pi, 80 \sqrt{2}$
  • D
    $80 \pi, 120 \sqrt{2}$

Explore More

Similar Questions

$a$ ત્રિજ્યા ધરાવતા વર્તુળમાં અચળ કોણીય ઝડપ $\omega$ થી ગતિ કરતા કણના સ્થાનાંતરનું મૂલ્ય સમય $t$ સાથે કેવી રીતે બદલાય છે?

Difficult
View Solution

એક કણ $R$ ત્રિજ્યાના વર્તુળ પર $v$ જેટલી અચળ ઝડપથી ગતિ કરે છે. જ્યારે કણ $P_1$ થી $P_2$ બિંદુ સુધી ગતિ કરે,ત્યારે તેના વેગમાં થતો ફેરફાર કેટલો હશે?

Difficult
View Solution

જો મેરી-ગો-રાઉન્ડનો કોણીય વેગ $60^o/s$ હોય અને તમે પરિભ્રમણના કેન્દ્રથી $3.5\,m$ દૂર હોવ,તો તમારો રેખીય વેગ કેટલો હશે?

Difficult
View Solution

એક સમાન વર્તુળાકાર ગતિમાં રહેલા કણનો પ્રવેગ સદિશ એક સંપૂર્ણ ચક્ર પર સરેરાશ લેતા શૂન્ય સદિશ મળે છે. આ વિધાન છે:

પૃથ્વીનો કોણીય વેગ કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo