એક કૃત્રિમ કોષ $0.2 \ M$ ગ્લુકોઝના દ્રાવણને અર્ધપારગમ્ય પટલની અંદર રાખીને બનાવવામાં આવે છે. જ્યારે આ કૃત્રિમ કોષને $300 \ K$ તાપમાને $0.05 \ M$ $NaCl$ ના દ્રાવણમાં મૂકવામાં આવે ત્યારે ઉદ્ભવતું અભિસરણ દબાણ . . . . . . . . . .$\times 10^{-1} \ bar$ છે. (નજીકનો પૂર્ણાંક)
[આપેલ છે : $R=0.083 \ L \ bar \ mol^{-1} \ K^{-1}$ ]
$NaCl$ નું સંપૂર્ણ વિયોજન ધારો.

  • A
    $10$
  • B
    $20$
  • C
    $25$
  • D
    $30$

Explore More

Similar Questions

$0.4\%$ યુરિયા દ્રાવણનું અભિસરણ દબાણ $1.66\ atm$ છે અને $3.42\%$ ખાંડના દ્રાવણનું અભિસરણ દબાણ $2.46\ atm$ છે. જ્યારે બંને દ્રાવણોને સમાન કદમાં મિશ્ર કરવામાં આવે,ત્યારે પરિણામી દ્રાવણનું અભિસરણ દબાણ ......... $atm$ થશે.

$300 \ K$ તાપમાને $0.02 \ M$ જલીય ગ્લુકોઝ દ્રાવણનું અભિસરણ દબાણ ($atm$ માં) કેટલું હશે?
$(R=0.082 \ L \ atm \ mol^{-1} \ K^{-1})$

કયો અકાર્બનિક અવક્ષેપ અર્ધપારગમ્ય પટલ તરીકે કાર્ય કરે છે,અથવા અર્ધપારગમ્ય પટલનું રાસાયણિક બંધારણ શું છે?

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I$: $H_2O$ ના અણુઓ ચેમ્બર $1$ થી ચેમ્બર $2$ માં જાય છે.
વિધાન $II$: $2 \text{ L}$ પાણીમાં ( $27^{\circ}C$ તાપમાને) $50 \text{ mg}$ પોટેશિયમ સલ્ફેટ (મોલર દળ = $174 \text{ g/mol}$) ઓગાળીને બનાવેલા દ્રાવણનું અભિસરણ દબાણ $0.0107 \text{ bar}$ છે. (આપેલ છે: $R = 0.083 \text{ dm}^3 \text{ bar K}^{-1} \text{ mol}^{-1}$ અને વિદ્યુતવિભાજ્યનું સંપૂર્ણ વિયોજન થાય છે તેમ ધારો).
ઉપરના વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

નિયત તાપમાને $1.5 \ M \ NH_4NO_3$ ના જલીય દ્રાવણ અને $x \ M \ Al_2(SO_4)_3$ ના જલીય દ્રાવણોના અભિસરણ દબાણ સમાન છે. તો $x$ નું મૂલ્ય શોધો. (દ્રાવ્યનું દ્રાવણમાં $100 \%$ વિયોજન ધારો.)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo