નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    $NH_3$ એ પાણીમાં $PH_3$ કરતા ઓછું દ્રાવ્ય છે.
  • B
    $NH_3$ એ $PH_3$ કરતા પ્રબળ બેઇઝ અને પ્રબળ રિડક્શનકર્તા છે.
  • C
    $NH_3$ નું ઉત્કલનબિંદુ $PH_3$ કરતા વધારે છે અને ગલનબિંદુ $PH_3$ કરતા ઓછું છે.
  • D
    $PH_3$ એ $NH_3$ કરતા પ્રબળ રિડક્શનકર્તા છે અને તેનું ક્રાંતિક તાપમાન $NH_3$ કરતા ઓછું છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી ફોસ્ફરસનું કયું સ્વરૂપ થર્મોડાયનેમિકલી સૌથી વધુ સ્થાયી છે?

સફેદ ફોસ્ફરસમાં $P-P-P$ બંધકોણ કેટલો હોય છે?

નીચેનામાંથી કયું પ્રકૃતિમાં બિનઝેરી છે?

$CO_{2}$ ના નિષ્ક્રિય વાતાવરણમાં સાંદ્ર $NaOH$ દ્રાવણ સાથે ગરમ કરવાથી સફેદ ફોસ્ફરસ એક વાયુ આપે છે. આ વાયુ વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

જ્યારે $BiCl_3$ ના દ્રાવણમાં વધુ માત્રામાં પાણી ઉમેરવામાં આવે ત્યારે શું થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo