એમ્બ્રિયોસેન્ટેસિસ પદ્ધતિથી ...........

  • A

    $MTP$ કરી શકાય છે.

  • B

    જન્મ નિયંત્રણ થાય છે.

  • C

    ભૃણની જાતિ નક્કી થઈ શકે છે.

  • D

    સુરક્ષિત પ્રસૂતિ થાય છે.

Similar Questions

સમાજમાં પ્રાજનનિક-સ્વાસ્થના મહત્ત્વના સંદર્ભમાં તમે શું વિચારો છો?

ઉલ્વજળ કસોટી માટે અસંગત છે.

પ્રાજનનિક સ્વાસ્થ્ય મેળવવા માટેની મૂળભૂત જરૂરિયાતો કઈ કઈ છે ?

પ્રજનન અને બાળ સ્વાસ્થ સંભાળનો હેતુ થું છે ?

$WHO$ પ્રમાણે કયા પ્રકારના સ્વાસ્થને પ્રાજનનિક સ્વાથ્યમાં સમાવાય છે.