એમ્બ્રિયોસેન્ટેસિસ પદ્ધતિથી ...........
$MTP$ કરી શકાય છે.
જન્મ નિયંત્રણ થાય છે.
ભૃણની જાતિ નક્કી થઈ શકે છે.
સુરક્ષિત પ્રસૂતિ થાય છે.
સમાજમાં પ્રાજનનિક-સ્વાસ્થના મહત્ત્વના સંદર્ભમાં તમે શું વિચારો છો?
ઉલ્વજળ કસોટી માટે અસંગત છે.
પ્રાજનનિક સ્વાસ્થ્ય મેળવવા માટેની મૂળભૂત જરૂરિયાતો કઈ કઈ છે ?
પ્રજનન અને બાળ સ્વાસ્થ સંભાળનો હેતુ થું છે ?
$WHO$ પ્રમાણે કયા પ્રકારના સ્વાસ્થને પ્રાજનનિક સ્વાથ્યમાં સમાવાય છે.