સ્થિતિસ્થાપકતાની આડઅસરો (after effects) કોના માટે મહત્તમ હોય છે?

  • A
    કાચ
  • B
    ક્વાર્ટઝ
  • C
    રબર
  • D
    ધાતુ

Explore More

Similar Questions

અચળ આડછેદ ધરાવતો એક સળિયો જમણી તરફ અચળ પ્રવેગ $a$ થી ગતિ કરે છે. આકૃતિમાં સ્ટ્રેસ (પ્રતિબળ) વિરુદ્ધ ડાબા છેડાથી અંતરનો આલેખ દર્શાવેલ છે. જો આડછેદ $1$ પર સળિયાના દ્રવ્યની ઘનતા $9 \text{ g/cm}^3$ હોય,તો આડછેદ $2$ પર ઘનતા $\text{g/cm}^3$ માં શોધો.

જો સમઘનની બાજુમાં $1\%$ નો ઘટાડો થાય,તો કદ વિકૃતિ (volume strain) ........ $\%$ થાય.

સાયકલની સીટ બનાવવા માટે લાકડા કે લોખંડને બદલે રબરનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે?

$0.1 \, m$ બાજુઓ ધરાવતા એલ્યુમિનિયમના સમઘન પર $100 \, N$ નું શીયરિંગ બળ લગાડવામાં આવે છે. સમઘનની ઉપરની સપાટી નીચેની સપાટીની સાપેક્ષમાં $0.02 \, cm$ જેટલી સ્થાનાંતરિત થાય છે. તો શીયરિંગ વિકૃતિ કેટલી હશે?

$m_1$ દળ અને $A$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક સમાન સળિયાનો એક છેડો છત સાથે લટકાવેલ છે. સળિયાનો બીજો છેડો $m_2$ દળને આધાર આપે છે. સળિયાના મધ્યબિંદુએ ઉદ્ભવતું પ્રતિબળ કેટલું હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo