સંતૃપ્ત $BaCl_2$ દ્રાવણમાં સાંદ્ર $HCl$ ઉમેરતા $BaCl_2$ ના અવક્ષેપ મળે છે; કારણ કે

  • A
    તે લે શેટલિયરના સિદ્ધાંતને અનુસરે છે
  • B
    સામાન્ય આયન અસરને કારણે
  • C
    સંતૃપ્ત દ્રાવણમાં આયનિક ગુણાકાર $[Ba^{2+}][Cl^{-}]^2$ અચળ રહે છે
  • D
    અચળ તાપમાને,સંતૃપ્ત દ્રાવણમાં ગુણાકાર $[Ba^{2+}][Cl^{-}]^2$ અચળ રહે છે

Explore More

Similar Questions

$0.1 \ M \ KCl$ દ્રાવણમાં $AgCl$ $(K_{sp} = 1.0 \times 10^{-10})$ ની દ્રાવ્યતા ($mol \ L^{-1}$ માં) કેટલી હશે?

જ્યારે $0.01 \ M \ HCl$ ને એસિટિક એસિડના જલીય દ્રાવમાં ઉમેરવામાં આવે છે,ત્યારે...

નીચેનામાંથી કોનું આયનીકરણ $HCl$ ઉમેરવાથી અટકાશે (દબાવવામાં આવશે) નહીં?

$NaCl$ અને $AgNO_3$ વચ્ચેની પ્રક્રિયાને કોના દ્વારા અટકાવી શકાય છે?

જ્યારે $H_2S$ વાયુને કોઈ ચોક્કસ દ્રાવણમાંથી પસાર કરવામાં આવે છે,ત્યારે તે પ્રક્રિયા કરીને સફેદ અવક્ષેપ બનાવે છે. ઉલ્લેખિત દ્રાવણમાં કયા આયનો હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo