સંયોજનના અણુમાં હાજર વિવિધ તત્વોના પરમાણુઓની વાસ્તવિક સંખ્યા શેના દ્વારા આપવામાં આવે છે?

  • A
    આણ્વીય સૂત્ર
  • B
    બંધારણીય સૂત્ર
  • C
    પ્રમાણસૂચક સૂત્ર
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

એક કાર્બનિક સંયોજનમાં કાર્બન,હાઇડ્રોજન અને ઓક્સિજન રહેલા છે. તેના તત્વીય વિશ્લેષણથી $C = 38.71 \%$ અને $H = 9.67 \%$ મળે છે. તો આ સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર શું હશે?

એક કાર્બનિક સંયોજનનું પૃથ્થકરણ કરતાં નીચે મુજબનું બંધારણ મળે છે: $C = 54.5\%, O = 36.4\%, H = 9.1\%$. આ સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર ..

નીચેનામાંથી કોનામાં હાઇડ્રોજનની ટકાવારી સૌથી વધુ છે?

એક સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર $CH_2O$ છે અને તેનું આણ્વીય દળ $120$ છે. આ સંયોજનનું આણ્વીય સૂત્ર શું હશે?

એક સંયોજનમાં $C$,$H$ અને $N$ પરમાણુઓ વજનના આધારે $9 : 1 : 3.5$ ના પ્રમાણમાં હાજર છે. સંયોજનનું આણ્વીય દળ $108$ છે. સંયોજનનું આણ્વીય સૂત્ર શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo