વાયુઓના ગતિવાદ (Kinetic Theory of Gases) મુજબ,જ્યારે વાયુના બે અણુઓ એકબીજા સાથે અથડાય છે ત્યારે:

  • A
    ગતિઊર્જા અને વેગમાન બંનેનું સંરક્ષણ થાય છે.
  • B
    ગતિઊર્જા કે વેગમાન બંનેમાંથી એકનું પણ સંરક્ષણ થતું નથી.
  • C
    વેગમાનનું સંરક્ષણ થાય છે પણ ગતિઊર્જાનું સંરક્ષણ થતું નથી.
  • D
    ગતિઊર્જાનું સંરક્ષણ થાય છે પણ વેગમાનનું સંરક્ષણ થતું નથી.

Explore More

Similar Questions

જો પાત્રમાં $CO_2$ (વાસ્તવિક વાયુ) નું દબાણ $P = \frac{RT}{2V - b} - \frac{a}{4V^2}$ દ્વારા આપવામાં આવે,તો પાત્રમાં વાયુનું દળ ...... $g$ છે.

દ્વિપરમાણ્વિક વાયુ માટે,અચળ દબાણ અને અચળ કદ પર તાપમાનમાં એકમ ફેરફાર માટે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર અનુક્રમે $U_1$ અને $U_2$ છે. $U_1 : U_2$ નો ગુણોત્તર કેટલો થાય?

નીચેના વિધાનો આપવામાં આવ્યા છે:
$(1)$ જ્યારે તાપમાન ઘટાડવામાં આવે ત્યારે વાયુના અણુની સરેરાશ ગતિઊર્જા ઘટે છે.
$(2)$ અચળ તાપમાને દબાણ વધવાથી વાયુના અણુની સરેરાશ ગતિઊર્જા વધે છે.
$(3)$ કદ વધવાથી વાયુના અણુની સરેરાશ ગતિઊર્જા ઘટે છે.
$(4)$ અચળ કદે તાપમાન વધવાથી વાયુનું દબાણ વધે છે.
$(5)$ તાપમાન વધવાથી વાયુનું કદ ઘટે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

એક પિસ્ટનને આદર્શ વાયુ ધરાવતા ધાતુના સિલિન્ડરમાં ધીમેથી ધકેલવામાં આવે છે. નીચેનામાંથી કયું/કયા વિધાન અસત્ય છે?

$27^{\circ} C$ તાપમાને $2$ મોલ એકપરમાણ્વિક વાયુની કુલ આંતરિક ઊર્જા $U$ છે. $127^{\circ} C$ તાપમાને $3$ મોલ દ્વિપરમાણ્વિક વાયુની કુલ આંતરિક ઊર્જા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo