કેપ્લરના નિયમ પરથી, ગ્રહોએ ........ ગતિ કરે છે.
સૂર્યની આસપાસ વર્તુળાકાર કક્ષામાં
દીર્ધવૃત્તિય કક્ષામાં સૂર્યની આસપાસ સૂર્યને એકદમ કેન્દ્ર રાખીને
અચળ વેગ સાથે સુરેખ રેખામાં
દીર્ધવૃત્તિય કક્ષામાં સૂર્યની આસપાસ સૂર્યને કેન્દ્ર રાખીને
પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું મહત્તમ અને ન્યૂનતમ અંતર $r_1 $ અને $r_2$ છે, જ્યારે તે સૂર્યથી દોરેલી ભ્રમણકક્ષાના મુખ્ય અક્ષને લંબ પર હોય ત્યારે તેનું સૂર્યથી અંતર કેટલું હશે?
ઉપગ્રહ પૃથ્વીની ફરતે વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. આ વર્તુળની ત્રિજ્યા ચંદ્રની પરિભ્રમણ ત્રિજ્યા થી અડધી છે તો ઉપગ્રહને $1$ પરિભ્રમણ કરલા લાગતો સમય કેટલો હોય ?
નીચેના માથી શું કક્ષીય ત્રિજ્યા પર આધાર રાખે નહીં
કેપ્લરનો બીજો નિયમ કયા નિયમનું વિધાન છે