એક તાર $7 \, cm$ ત્રિજ્યા ધરાવતા અર્ધવર્તુળના સ્વરૂપમાં છે. તો તારની લંબાઈ ($cm$ માં) કેટલી હશે?

  • A
    $25$
  • B
    $36$
  • C
    $5$
  • D
    $69$

Explore More

Similar Questions

$12 \, cm$,$18 \, cm$ અને $26 \, cm$ બાજુઓ ધરાવતા ત્રિકોણના મધ્યબિંદુઓને જોડવામાં આવે છે. મધ્યબિંદુઓને જોડવાથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો.

Difficult
View Solution

$3\, m$ બાજુવાળા ચોરસ રૂમના ભોંયતળિયાને પાથરવા માટે $20\, cm \times 30\, cm$ માપની કેટલી માર્બલની લાદીઓની જરૂર પડશે?

$42 \, cm$ ત્રિજ્યા ધરાવતા વર્તુળના આકારમાં વાળેલા તારને લંબચોરસના આકારમાં વાળવામાં આવે છે,જેની બાજુઓનો ગુણોત્તર $6:5$ છે. લંબચોરસની નાની બાજુ ( $cm$ માં) કેટલી છે?

એક સમઘનની દરેક બાજુમાં $50 \%$ નો વધારો કરવામાં આવે છે. તો તેના પૃષ્ઠફળમાં થતો ટકાવારી વધારો કેટલો હશે ($\%$ માં)?

Difficult
View Solution

એક ચોરસનું ક્ષેત્રફળ $1444 \ m^2$ છે. એક લંબચોરસની પહોળાઈ એ ચોરસની બાજુના $\frac{1}{4}$ ભાગ જેટલી છે અને લંબચોરસની લંબાઈ તેની પહોળાઈ કરતાં ત્રણ ગણી છે. ચોરસના ક્ષેત્રફળ અને લંબચોરસના ક્ષેત્રફળ વચ્ચેનો તફાવત કેટલો છે? ($m^2$ માં)

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo