કાચના એક પાતળા પ્રિઝમને વારાફરતી હવા અને પાણીમાં મૂકવામાં આવે છે. જો $_a\mu _g = 3/2$ અને $_a\mu _w = 4/3$ હોય,તો હવા અને પાણીમાં મૂકવામાં આવે ત્યારે પ્રિઝમ દ્વારા ઉત્પન્ન થતા વિચલનનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $9 : 8$
  • B
    $4 : 3$
  • C
    $3 : 4$
  • D
    $4 : 1$

Explore More

Similar Questions

પ્રિઝમનો આડછેદ આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમબાજુ ત્રિકોણ $ABC$ છે. જ્યારે આપાતકોણ એ પ્રિઝમકોણ જેટલો હોય ત્યારે લઘુત્તમ વિચલન જોવા મળે છે. પ્રકાશને $BC$ ના મધ્યબિંદુ $P$ થી $A$ સુધી પહોંચતા લાગતો સમય $..... \times 10^{-10} \, s$ છે. (આપેલ છે: શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ $= 3 \times 10^8 \, m/s$ અને $\cos 30^{\circ} = \frac{\sqrt{3}}{2}$)

જો $30^{\circ}$ પ્રિઝમ કોણ અને $\mu = \sqrt{2}$ વક્રીભવનાંક ધરાવતા પ્રિઝમની એક સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવવામાં આવે,તો આપાત કિરણ પોતાનો મૂળ માર્ગ પાછો ફરે છે. આપાતકોણ .......$^{\circ}$ છે.

$45^o -45^o -90^o$ ખૂણા ધરાવતા પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક $1.5$ છે. કર્ણની બાજુ પર લંબ રૂપે આપાત થતા પ્રકાશના કિરણનો માર્ગ નીચેનામાંથી કઈ આકૃતિમાં દર્શાવેલ છે?

$120^\circ$ ના ખૂણાવાળા એક સમદ્વિબાજુ પ્રિઝમનો વક્રીભવનાંક $1.44$ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે સમાંતર એકવર્ણી કિરણો હવામાં એકબીજાને સમાંતર રહીને પ્રિઝમમાં પ્રવેશે છે. સામેની બાજુઓમાંથી બહાર આવતા કિરણો

પ્રિઝમના લઘુત્તમ વિચલન કોણ તેના વક્રીભવન કોણ જેટલો હોય,તો તે પ્રિઝમ એવા દ્રવ્યનો બનેલો હોવો જોઈએ જેનો વક્રીભવનાંક

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo