ઊંચા શુદ્ધ બગીચાના વટાણાના છોડનું નીચા શુદ્ધ બગીચાના વટાણાના છોડ સાથે સંકરણ કરાવવામાં આવેલ હતું. જ્યારે , પેઢીના છોડનું સ્વફલન કરાવતાં જનીન બંધારણ નીચેના પ્રમાણમાં પ્રાપ્ત થાય છે.

  • [NEET 2016]
  • A

    $1:1 ::$ નીચા ઊંચા

  • B

    $3:1 ::$ ઊંચા : નીચા

  • C

    $1:2: 1::$ ઊંચા સમયુગ્મી : ઊંચા વિષમયુગ્મી : નીચા

  • D

    $1: 2:1::$ ઊંચા વિષમયુગ્મી : ઊંચા સમયુગ્મી : નીચા

Similar Questions

બે સમયુગ્મી પિતૃની સંતતિ એકબીજાથી માત્ર એક જનીનના સ્થાન પર કારક દ્વારા અલગ પડે છે, જેને.... તરીકે ઓળખવામાં આવે છે.

કારકો જે.... છે.

વૈકલ્પિક કારકોનું અલગીકરણ એક યાદ્‌ચ્છિક પ્રક્રિયા છે અને તેથી જન્યુઓમાં કોઈ એક વૈકલ્પિક કારક ધરાવવાની શક્યતા.... છે.

મેન્ડલવાદનું એક સંકરણ પ્રમાણ .....છે.

કયા પ્રયોગનાં આધારે મેન્ડલ દ્વારા જન્યુઓની શુધ્ધતાનો નિયમ આપવામાં આવ્યો?