$m\, kg$ ના દળને તેના ગલનબિંદુ પર ઓગળેલ રાખવા માટે $P$ વોટ પાવરની જરૂર પડે છે.જ્યારે પાવર બંધ કરવામાં આવે ત્યારે તે $t\,sec$ સમયમાં ઘનમા ફરી જાય છે.તો તેના દ્રવ્યની ગલનગુપ્ત ઉષ્મા કેટલી હશે?

  • [IIT 1992]
  • A

    $\frac{{Pm}}{t}$

  • B

    $\frac{{Pt}}{m}$

  • C

    $\frac{m}{{Pt}}$

  • D

    $\frac{t}{{Pm}}$

Similar Questions

જ્યારે $-10\,^oC$ એ રહેલ $M_1$ ગ્રામ બરફને (વિશિષ્ટ ઉષ્મા $= 0.5\, cal\, g^{-1}\,^oC^{-1}$) $50\,^oC$ એ રહેલ $M_2$ ગ્રામ પાણીમાં મિશ્ર કરતાં અંતે બરફ રહેતો નથી અને પાણીનું તાપમાન $0\,^oC$ થાય છે. બરફની ગલનગુપ્ત ઉષ્મા $cal\, g^{-1}$ માં કેટલી થાય? 

  • [JEE MAIN 2019]

$2 \;g$ વરાળને $25^oC$ તાપમાને રહેલ $40 \;gm$ પાણીમાંથી પસાર કરતાં તે ઠંડી પડે છે. તેના કારણે પાણીનું તાપમાન વધીને $54.3^oC$ થાય છે, તો વરાળની ગુપ્ત ઉષ્મા ......  $cal/gm$

પહાડી ક્ષેત્રમાં ખોરાક રાંધવાનું શા માટે કઠિન છે ?

એકમ દળના ઘન પદાર્થને અચળ તાપમાને ઘનમાથી પ્રવાહીમાં ફેરવવા માટે આપવી પડતી ઉષ્માને શું કહે છે?

  • [AIIMS 1998]

દ્રવ્યની ત્રણ અવસ્થાઓ અને અવસ્થા ફેરફાર સમજાવો.