$m\, kg$ ના દળને તેના ગલનબિંદુ પર ઓગળેલ રાખવા માટે $P$ વોટ પાવરની જરૂર પડે છે.જ્યારે પાવર બંધ કરવામાં આવે ત્યારે તે $t\,sec$ સમયમાં ઘનમા ફરી જાય છે.તો તેના દ્રવ્યની ગલનગુપ્ત ઉષ્મા કેટલી હશે?
$\frac{{Pm}}{t}$
$\frac{{Pt}}{m}$
$\frac{m}{{Pt}}$
$\frac{t}{{Pm}}$
જ્યારે $-10\,^oC$ એ રહેલ $M_1$ ગ્રામ બરફને (વિશિષ્ટ ઉષ્મા $= 0.5\, cal\, g^{-1}\,^oC^{-1}$) $50\,^oC$ એ રહેલ $M_2$ ગ્રામ પાણીમાં મિશ્ર કરતાં અંતે બરફ રહેતો નથી અને પાણીનું તાપમાન $0\,^oC$ થાય છે. બરફની ગલનગુપ્ત ઉષ્મા $cal\, g^{-1}$ માં કેટલી થાય?
$2 \;g$ વરાળને $25^oC$ તાપમાને રહેલ $40 \;gm$ પાણીમાંથી પસાર કરતાં તે ઠંડી પડે છે. તેના કારણે પાણીનું તાપમાન વધીને $54.3^oC$ થાય છે, તો વરાળની ગુપ્ત ઉષ્મા ...... $cal/gm$
પહાડી ક્ષેત્રમાં ખોરાક રાંધવાનું શા માટે કઠિન છે ?
એકમ દળના ઘન પદાર્થને અચળ તાપમાને ઘનમાથી પ્રવાહીમાં ફેરવવા માટે આપવી પડતી ઉષ્માને શું કહે છે?
દ્રવ્યની ત્રણ અવસ્થાઓ અને અવસ્થા ફેરફાર સમજાવો.