$1\, m$ લાંબી દોરીના છેડે બાંધેલા પથ્થરને અચળ ઝડપે સમક્ષિતિજ વર્તુળમાં ફેરવવામાં આવે છે. જો પથ્થર $44\, s$ માં $22$ પરિભ્રમણ પૂર્ણ કરતો હોય,તો પથ્થરના પ્રવેગનું મૂલ્ય અને દિશા શું હશે?

  • A
    ${\pi ^2}\,m\,s^{ - 2}$ અને દિશા ત્રિજ્યાની દિશામાં કેન્દ્ર તરફ.
  • B
    ${\pi ^2}\,m\,s^{ - 2}$ અને દિશા ત્રિજ્યાની દિશામાં કેન્દ્રથી દૂર.
  • C
    ${\pi ^2}\,m\,s^{ - 2}$ અને દિશા વર્તુળના સ્પર્શકની દિશામાં.
  • D
    ${\pi ^2}/4\,m\,s^{ - 2}$ અને દિશા ત્રિજ્યાની દિશામાં કેન્દ્ર તરફ.

Explore More

Similar Questions

નિયમિત વર્તુળગતિ કરતાં પદાર્થ પર કેન્દ્રગામી બળ દ્વારા કેટલું કાર્ય થાય છે?

એક વિમાન $100\, m$ ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર $100\, m/s$ ની સમાન ઝડપથી ઉડી રહ્યું છે. વિમાનની કોણીય ઝડપ ......... $rad/s$ હશે.

અચળ ઝડપ સાથે ગતિ કરતા કણની વર્તુળાકાર ગતિ એ

$M$ અને $m$ દળ ધરાવતા બે કણો $R$ અને $r$ ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર પથ પર ગતિ કરી રહ્યા છે. જો તેમના આવર્તકાળ સમાન હોય,તો તેમના કોણીય વેગનો ગુણોત્તર કેટલો થશે?

$1 \ m$ વ્યાસ ધરાવતા વર્તુળના પરિઘ પર એક કણ $4 \ Hz$ ની આવૃત્તિ સાથે નિયમિત વર્તુળાકાર ગતિ કરે છે। $m/s^2$ માં કણનો પ્રવેગ કેટલો હશે ($\pi^2$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo