એક નાનું દળ જે દોરી સાથે જોડાયેલું છે તે ઘર્ષણરહિત ટેબલની સપાટી પર આકૃતિમાં દર્શાવ્યા મુજબ ફરે છે. જો દોરીને ખેંચીને તેમાં તણાવ વધારવામાં આવે,જેના કારણે વર્તુળાકાર ગતિની ત્રિજ્યા $2$ ના અવયવથી ઘટે છે,તો દળની ગતિ ઊર્જા

  • A
    $2$ ના અવયવથી ઘટશે
  • B
    અચળ રહેશે
  • C
    $2$ ના અવયવથી વધશે
  • D
    $4$ ના અવયવથી વધશે

Explore More

Similar Questions

ટોર્કની ગેરહાજરીમાં,એક પદાર્થની પરિભ્રમણ આવૃત્તિ $1 \text{ cy/sec}$ થી બદલાઈને $16 \text{ cy/sec}$ થાય છે,તો બંને કિસ્સામાં ચક્રાવર્તન ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો હશે ($: 1$ માં)?

કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ જણાવો અને સમજાવો.

$I_1$ અને $I_2$ જડત્વની ચાકમાત્રા અને $\omega_1$ અને $\omega_2$ કોણીય ઝડપ ધરાવતી બે તક્તિઓ તેમના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અને તેમના સમતલને લંબ એવી એકરેખીય અક્ષો પર ભ્રમણ કરે છે. જો આ બંનેને એક જ અક્ષ પર સાથે ભ્રમણ કરાવવામાં આવે,તો તંત્રની ચાકગતિ ઉર્જા $(KE)$ કેટલી થશે?

એક વ્યક્તિ ફરતા સ્ટૂલ પર હાથ ફેલાવીને બેઠી છે. અચાનક તે તેના હાથ અંદરની તરફ વાળી લે છે.

$2 \ kg$ દળ અને $0.2 \ m$ ત્રિજ્યાનો એક ઘન નળાકાર $3 \ rad/s$ ના કોણીય વેગથી ભ્રમણ કરે છે. $0.5 \ kg$ દળનો એક કણ $5 \ m/s$ ના વેગથી ગતિ કરતો તેના પરિઘ પર સ્પર્શકની દિશામાં અથડાય છે અને ચોંટી જાય છે. અથડામણ બાદ તંત્રનો કોણીય વેગ $rad/s$ માં શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo